________________
૮૧.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જ્ઞાન બરોબર કાર્ય કરી દે છે. પણ આદરવાને સમર્થજ્ઞાની અને મોક્ષે જવાનું જેઓને માટે નક્કી સ્થાને એકલું જ્ઞાન એટલા બધા સામર્થ્યવાળું નિર્માણ થયેલું છે તેવા મહાપુરૂષો પણ તપસ્યાને થતું નથી, માટે તેને સ્થાને સંયોગ અને આચરે છે, તો પછી સામાન્યજ્ઞાનવાળા અથવા તેવા સહચારીઓને સુધારનાર કોઇ ચીજ જોઇએ જ્ઞાનથી પણ શૂન્ય એવા અજ્ઞાની જીવોએ મોક્ષ અને તેવી ચીજ તે તપ છે. ઇંદ્રિય અને મેળવવાની ઈચ્છાવાળા થઈને ધોરતમ તપસ્યા માટે કષાયોને કાબુમાં રાખવાનું આત્માને જોર કેમ ઉદ્યમ ન કરવો ? વળી એ વાત પણ ધ્યાનમાં આપનાર કોઇપણ હોય તો તે તપ છે. લેવા જેવી છે કે જે પણ ભવ્યજીવો ચારિત્રને ગ્રહણ ભગવાનની જ્ઞાનની દશા.
કરે છે તે બધા કાંઈ ચારિત્રની ચાખડીયે ચઢવાની
સાથે થવાવાળા જ્ઞાનને મેળવી શકતા નથી. જુઓ ભગવાન જિનેશ્વરો ગર્ભથી અરે ગયે ભવથી
શ્રમણ ભગવાન મહારાજના સાધુઓ હજારોની તો ત્રણ જ્ઞાન ધારણ કરનારા હોય છે અને તે જ્ઞાનો
સંખ્યામાં હતા, પણ ચારિત્રને પ્રભાવે થવાવાળા ભગવાનને અપ્રતિપતિતપણે એટલે કોઈ દિવસ પણ
મન:પર્યાયજ્ઞાનને ધરાવનાર તો માત્ર સેકંડોની ખસે નહિ તેવા હોય છે. એટલું જ નહિં પણ સંખ્યામાં જ હતા. તેમાં પણ ચારિત્ર લઈને ભગવાન જિનેશ્વરોને તો મતિશ્રુત અને અવધિરૂપ પાછળથી જ મન:પર્યાવજ્ઞાન મેળવનારા તે ત્રણ જ્ઞાનો ઘણાં જ નિર્મલ હોય છે અને તે ત્રણ સાધુઓ હોટે ભાગે હતા. પરંતુ ચારિત્રના જ્ઞાનોની સાથે વળી જાતિસ્મરણ જ્ઞાન પણ ભગવાન અંગીકારની સાથે તો મન:પર્યવરૂપ ચારિત્રના તીર્થકરોને જન્મથી અવશ્ય હોય છે. જગતના સહચરને મેળવનાર કોઈ પણ ન્હોતા, અથવા હતા સામાન્ય જીવોને પોતાના વર્તમાન જન્મમાં પણ તો માત્ર આંગળીને ટેરવે ગણાય તેટલા જ હતા. અમુક ઉમ્મર થયા પછી જ કે કંઈ અનુભવમાં પરંતુ ભગવાન જીનેશ્વરોને માટે તો એ નિયમ જ આવે છે તેનું સ્મરણ થાય છે. અર્થાત્ બાલદશાનું છે કે તેઓ જ્યારે પણ ચારિત્રની ચાખડીયે ચઢે સ્મરણ નથી હોતું, તો પછી જન્મદશા અને છે ત્યારે તેઓને ચારિત્રના ગુણની સાથે જ ગર્ભદશાનું તો સ્મરણ હોય જ ક્યાંથી ? જ્યારે મન:પર્યાય જ્ઞાન થાય છે. વળી અન્ય મહાનુભાવો, ભગવાન શ્રી જિનેશ્વર મહારાજાઓને તો ગર્ભની સાધુઓ થયા હોય અને કદાચ મન:પર્યવજ્ઞાનને દશાથી સર્વ અનુભવોનું સ્મરણ હોય છે અને તેથી મેળવી પણ શકે તો પણ કોઈ કોઈને તો એવું જ ભગવાન મહાવીર મહારાજને ગર્ભ અવસ્થામાં મન:પર્યવજ્ઞાન હોય કે જે ભવાંતર થતાં નાશ પામે પણ અંગોપાંગ સ્થિર કરી નિશ્ચલ રહેવાનો પ્રસંગ અથવા કદાચ કેવલજ્ઞાન ભવિષ્યમાં થવાનું હોય આવ્યો હતો. આ ભવનું સ્મરણ થાય એટલું જ તો પણ તે ઉપન થયેલ મન:પર્યાય જ્ઞાન નહિં, પરંતુ ભગવાન જિનેશ્વરોને ગર્ભદશાથી જ ઋજામતિની જાતિનું હોય કે જેથી કેવલજ્ઞાનની ભવાંતરના અનુભવને સ્મરણમાં લાવનાર અને ઉત્પત્તિ સુધી રહે નહિં પણ વચમાં પડી જાય. પરંતુ રાખનાર એવું, જાતિસ્મરણ પણ ત્રણ જ્ઞાનની સાથે જિનેશ્વર ભગવાનને તો ચારિત્રની ચાખડીયે જ હોય છે, એવા ભગવાન જિનેશ્વરોએ પણ ચઢતાની સાથે નિયમિત મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન મોક્ષની પ્રાપ્તિ માટે તપસ્યાની જરૂરીયાત દેખી છે. થાય જ છે. એટલું જ નહિ પરંતુ તે મન:પર્યાય આ ઉપરથી સામાન્ય જીવોએ સમજવું જોઈએ અને જ્ઞાન પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય શાસકારો તેમ સમજાવે પણ છે કે આવા ત્યાં સુધી અવિચલપણે રહે છે અને તેથી તે