________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ વિપુલમતિનામનું મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. દેવતાઓ પણ સેવે છે. શાસ્ત્રોમાં તપસ્વીઓને આવા ઉંચા દરજ્જાના મન:પર્યાય જ્ઞાનવાળા થયેલા પ્રભાવકના સ્થાનમાં ગણ્યા છે. આ બધું વિચારતાં પણ શ્રી જીનેશ્વર મહારાજાઓ જ્યારે મોક્ષની પ્રાપ્તિ જણાશે કે દેવ-દેવેન્દ્રો અને રાજા મહારાજાઓ અને કર્મક્ષયને માટે તીવ્રતમ તપસ્યા આદરે છે તો તપસ્વી મહાત્માઓની સેવા કરનારા હોય છે. એવો પછી જેઓની અહોનિશ પ્રમત્તદશા ચાલતી હોય તપનો અસાધારણ પ્રભાવ છે અને કેટલાકોને તે જેઓને મતિ અને શ્રત એ બે જ જ્ઞાનો હોય અને અસાધારણ પ્રભાવ માટે પણ કદાચ તપ કરવાનું તે પણ કહેવાનાં જ સામાન્ય જ્ઞાનોને ધારણ કરનારા થાય, પણ આ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનો તો હોય તેવા મહાનુભાવોએ મોક્ષપ્રાપ્તિ અને કર્મક્ષયની
ની ગર્ભથી અને જન્મથી દેવદેવેન્દ્રોએ પૂજાયેલા છે, માટે ઈચ્છા હોય તો તપસ્યાના આચારમાં આલસ્ય
- તે ભગવંતોને તેવો દેવદેવેન્દ્રની પૂજાનો કે જગતના કરાય જ કેમ ?
લોકોને આકર્ષવાનો પણ મુદો હોતો નથી, એટલે
સ્પષ્ટપણે કહેવું જોઈએ કે નક્કી મોક્ષે જવાવાળા - પૂર્વ સંગતિક દેવોની આરાધના કરવા માટે છતાં વળી તે જ ભવમાં મોક્ષે જવાનો જેઓને માટે અભયકુમાર આદિએ અટ્ટમની તપસ્યા જ કરેલ છે નિશ્ચય છે તેમજ જેઓ ચાર અપ્રતિપાતિ જ્ઞાનોને પણ સમ્યકદર્શનાદિ ધારણ કરનારાઓની આરાધના ધારણ કરનારા છે વળી જેઓની ગર્ભાવસ્થાથી જ કરી નથી, વળી ચક્રવર્તી વાસુદેવોએ પણ
ઈન્દ્રો અને નરેન્દ્રો સેવા કરે છે એવા જિનેશ્વર સમ્યક્દર્શનાદિકની ભક્તિ સાધનના પ્રસંગે કરી
ભગવાનો જ્યારે કેવલ મોક્ષની પ્રાપ્તિ અને કર્મના નથી. વળી શાસ્ત્રકારોએ પણ સમ્યગદર્શનાદિકના ક્ષયને માટે તપસ્યા કરે છે, ત્યારે જે આ જગતના દુષણોની શુદ્ધિ કરવા માટે સમ્યગદર્શનાદિકની અન્ય જીવો કે જેઓ નથી તેવા મોક્ષના નિશ્ચયવાળા ભક્તિનો માર્ગ મુખ્યતાએ નથી રાખ્યો પણ નથી તદ્ધવ મોક્ષે જવાના નિશ્ચયવાળા નથી તપસ્યાનો માર્ગ જ બતાવ્યો છે, અર્થાત્ આલોચન
અપ્રતિપાતિ જ્ઞાનવાળા નથી મન:પર્યાયજ્ઞાનવાળા પ્રતિક્રમણ તદુભય વિવેક અને વ્યુત્સર્ગથી જે અને જેઓ દેવેન્દ્ર અને નરેન્દ્રોથી લેવાયેલા પણ નથી દૂષણોની શુદ્ધિ ન થાય તેવા દૂષણોની શુદ્ધિ માટે તેવા જીવો મોક્ષને પામવાની ઈચ્છાવાળા અને શાસ્ત્રકારોએ પણ તપશ્ચર્યાને જ સ્થાન આપ્યું છે. કર્મક્ષયનં પરમધ્યેય રાખવાવાળા છતાં તેની તપસ્યા પ્રાયશ્ચિત્તના અધિકારમાં આચાર્ય ઉપાધ્યાયઆદિની
તરફ બેદરકારી કે આલસ્ય દાખવે તે જીવોએ ખરેખર ભક્તિને તેવું સ્થાન ન આપતાં ત્યાં તપશ્ચર્યાને જ વિચારવા જેવું છે. સ્થાન આપ્યું છે, આ જણાવેલી વાત તો સ્વશાસનને અંગે તપશ્ચર્યા માટે શુદ્ધ છે પણ પરશાસનને અંગે
તપસ્યાને અંગે શંકા અને સમાધાન - વિચાર કરીએ તો પણ તેમાં તપસ્યાને અગ્રસ્થાન મળે
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશાસનને અંગે છે. જુઓ દેવદ્રવ્યના નાશ અને ભક્ષણના પ્રસંગે પણ સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ તપસ્યાની શાસ્ત્રકારોએ અન્યમતવાળા રાજા મહારાજાની દ્રષ્ટિ અત્યંત જરૂરી છે. પણ જેમ વસ્તુની સુંદરતાની ખેંચવા અને રક્ષણ કરાવવા તપસ્યા અને આતાપનાને અધિકતા હોય છે તેમજ તેમાં વિનોનો દરોડો પડે સ્થાન આપ્યું છે.મિથ્યાદ્રષ્ટિ અથવા સમ્યદૃષ્ટિદેવોનું છે, શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને એજ જણાવે છે આકર્ષણ કરનાર કોઈ જબરજસ્ત ચીજ હોય તો તે કે શ્રેયાંસ વઘુવિજ્ઞાનિ અર્થાત્ કલ્યાણકારી કાર્યો તપસ્યા છે. જુઓ હરિકેશી મહારાજ સરખા ચાંડાલ ઘણા વિદ્ધવાળા હોય છે. આ બાબતમાં પણ બે કુલવાળાને પણ તેઓની તપસ્યાને પ્રભાવે જ મત જુદા પડે છે. એકમત શ્રીજિનભદ્ર