SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૫-૧૯૩૭ • • • • , , , , , (ગતાંકથી ચાલુ) બીજાઓ હોય તેવા બખાલા કાઢે તો પણ તેઓની આ બધું કહેવાની મતલબ એ છે કે સાચા કિસ્મત કર્યા વિના રહેતા જ નથી. શાસનમિત્રોને સાચા ધર્મથી વિરૂદ્ધ એવા અન્યમતોનું વાદવિવાદનાં ગ્રંથોને કેટલાકો ક્લેશવર્ધક ખંડન કરવાની જેટલી ફરજ છે તેના કરતાં ગણે છે. અને તેમ જણાવી ગ્રન્થકાર મહાત્માની સ્વમતના ગણાતા વિરોધિઓના વિકલ્પોનું ખંડન તેમ જ ગ્રન્થની નિંદાને નામે ગ્રંથની અને કરવાની જરૂર ઓછી નથી. આજ કારણથી વાદવિવાદની નિંદા કરવા તૈયાર થાય છે. તેઓએ ભગવાન નિર્યુક્તિકાર અને ભાષ્યકાર મહારાજાઓને વાદિયોને પ્રભાવકમાં ગણ્યા છે, એ વાત સમજવી નિcવોનાં ખંડનો નિર્યુક્તિ આદિમાં વિસ્તારથી જ જોઈએ. વળી તેઓએ ભગવાનના પરીવારમાં કરવાં પડ્યાં છે. જેવી રીતે શાસ્ત્રોનું પુસ્તકમાં વાદિમુનિઓની સંખ્યા પૃથક્ જણાવવામાં આવી છે આરોહણ થયું ત્યાં સુધીના સુત્રાર્થ પ્રત્યેનીકોની અને વાદવિવાદના શાસ્ત્રોને જ શાસનપ્રભાવક શાસ્ત્ર ખોટી પ્રરૂપણા અને તેના ખોટા વિકલ્પોનું ખંડન ગણીને શાસ્ત્રકારો દર્શનપ્રભાવક શાસ્ત્રો તરીકે ગણે ક્રમસર ભાષ્યાદિકમાં મળે છે તેવી રીતે તે પછીના છે અને એને માટે તો સાધુઓને ચોમાસામાં પણ સુત્રાર્થના પ્રત્યેનીકોનું ખંડન કોઈપણ સ્થાને ક્રમસર વિહાર કરવા વગેરેની આજ્ઞા આપે છે, એ ધ્યાનમાં યથાસ્થિતપણે પર્વપક્ષ ઉત્તરપક્ષ પર્વક થયેલ હોય રાખવા જેવું છે. આ વાતનું ધ્યાન રાખવા સાથે તો તે કેવલ આ પ્રવચન પરીક્ષામાં જ છે. આટલા એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે કોઈક આચાર્ય ઉપરથી આ પ્રવચન પરીક્ષાની શાસનસેવા અને મહારાજે એવા વાદિને ઉત્સાહ ન દીધો તેથી ગચ્છ ઉપયોગિતા સુજ્ઞપુરૂષો હેજે સમજી શકશે. આખો દર્શનશાસ્ત્રથી વિમુખ થયો અને આચાર્યની પાઠકોને એ વાત તો અજાણી નહિ જ હોય કે દેશના દુર્ગતિ થઈ. ભગવાન મહાવીર મહારાજના રક્ષણને માટે લડતા અને યાવત પ્રાણની પણ શાસનમાં પ્રતિપક્ષથી સભાદ્વારાએ અને તે પણ આહુતિ આપનારા યોદ્ધાઓ શત્રુઓના શ્રાપનું કર્તાની હાજરી છતાં અન્યવ્યક્તિદ્વારા જ્ય સ્થાન બને જ છે. અને કેટલાક દેશદ્રોહિયો સ્વદેશી મેળવનાર બીજો કોઈ પણ ગ્રંથ હોય તો આ એક હોય તો તેઓ પણ શરા સરદારોને કર, નાણાંની જ પ્રવચન પરીક્ષા છે. પ્રતિપક્ષથી વિજ્ય મેળવીને ભીડ આદિના નામે વગોવનારા જ થાય છે. એવી ગાજતે વાજતે જો કોઈપણ ગ્રંથ વધાવવામાં આવ્યો રીતે સિદ્ધાંતના પુસ્તકારોહણ પછી અને વર્તમાનમાં હોય તો તે આ પ્રવચનપરીક્ષા જ છે. જીતની વર્તતા એવા દિગંબરો સાથે શાસનપ્રત્યનીકોની સભામાં પ્રતિપક્ષની તરફેણદારી કરનારાના જ સામે અસાધારણપણે શાસ્ત્રાર્થથી અને ગ્રંથોથી યુદ્ધ વાજિંત્રોથી જો કોઈપણ વિવાદમય ગ્રંથનું સન્માન મચાવનાર આ ગ્રંથકાર મહાત્મા ઉપર પણ અનેક થયું હોય તો તે આ પ્રવચનપરીક્ષાનું જ છે. રીતે વપર તરફથી પ્રહાર પડ્યા છે. પણ તે કોઈ મુસલમાની સરદાર (સુબા) તરફથી જો કોઈપણ પ્રકારે પણ આશ્ચર્ય કરતા નથી. પરંતુ કદરદાન વિવાદ ગ્રંથનો મહિમા કરાયા હાયતા_ત આ ભૂપાલો જેમ મહારાજાસિદ્ધરાજે શ્રીત્રિભુવનપાલની પ્રવચનપરીક્ષા જ છે. આ હકીકત કલ્પિત કે જીતને અંગે તેમના ધાના માપ જેવડા મોટા મોતીની અતિશયોક્તિવાળી નથી. પરંતુ યથાર્થ છે. એ માલાઓ કરી કદર કરી હતી, તેમ શાસનની આગળ અપાતા વિજ્યપ્રશસ્તિકાવ્યના પાઠથી અદ્વિતીય ભક્તિવાળાઓ તો આ મહોપાધ્યાય ઉપર બરોબર સમજાશે. પ્રસ્તુત ગ્રંથકાર મહોપાધ્યાય
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy