________________
૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ આજ વસ્તુ પંચવસ્તુમાં વિસ્તારપૂર્વક માન્ય રાખ્યું છે. કેટલાક આત્માઓ એવી શંકા કરે સમજાવવામાં આવી છે અને ત્યાં પણ આજ વાતનું છે કે બકુશકુશીલના સાધુપણાને સાધુપણું ન માનવું પ્રતિપાદન થયું છે કે દીક્ષા લીધા પછી લેનારો જોઈએ. શાસ્ત્રકાર મહારાજાઓ આ વાત સાથે આત્મા મલિન થશે, પતિત થશે, તે દીક્ષાનો ત્યાગ મળતા થવાની ના પાડે છે. બકુશકુશીલના કરવા તૈયાર થઈ જશે એવી શંકાઓથી દીક્ષા
સાધુપણાને સાધુત્વ માનવાનું છે તે બીજા કશાથી આપવાની કદી ટાળી શકાતી જ નથી. પતિત થવાનો
જ નહિ, પરંતુ એક માત્ર તિ પ્રસ્થિતી ભય કોને રહે છે અને એ ભય ક્યારે ઉભો થાય
એ મુદાથી જ ત્યાં સાધુપણું છે એ વાત માનવાની છે તેનો સહેજ વિચાર કરશો તો વ્યવહારથી પણ છે. શાસ્ત્રકાર મહારાજાઓ સ્પષ્ટ રીતે કરમાવે છે તમોને આ વાતની ખાતરી થશે. જે માણસ ઘોડા
કે દૃષ્ટિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, પરમપદ વગેરે ઉપર ચઢે છે તે જ માણસને નીચે પડવાનો ભય
જેના ધ્યેય તરીકે રહેલાં છે તેઓ સાધુ જ છે. જો ઉભો થાય છે, પરંતુ જે કદી ઘોડા ઉપર ચઢ્યો
આ સઘળી વસ્તુઓને ધ્યેય તરીકે માનનારો સાધુ જ નથી, તે પડવાનો છે એ કેવી રીતે કહી શકાય?
પગથીયું ચુકી ગયો હોય તો તેને પાસથ્થા કુશીલિયા વળી મહાવીર ભગવાન જેવાની પાસે દીક્ષા લેવાની
તરીકે માનવાના છે પરંતુ છતાં તેનું સાધુપણું તો હોય તો તો તેઓ અમુક આત્મા ચારિત્ર લે છે
શાસ્ત્ર નિર્વિવાદ રીતે સ્વીકારેલું જ છે. તો તે પાળશે કે કેમ એ વાત પણ પોતાના જ્ઞાનના બળથી જાણી જ શકે, પરંતુ જેઓ એવું જ્ઞાન એક બંદરેથી બંને સ્ટીમરો પોતપોતાના ધરાવતા નથી એવા સાધુ મહારાજાઓ કોઈ વ્યક્તિ ધારેલા બંદરો તરફ જવા ઉપડે છે. એક સ્ટીમરનો દીક્ષા લે આવી તો હવે તે દીક્ષા લેનાર દીક્ષા વેગ સારો હોય, તે ઝપાટામાં ચાલનારી હોય, ગમે ટકાવી રાખશે કે પતિત થશે એ કેવી રીતે ભાખી તેવી સારી ગતિવાળી હોય, પરંતુ જો તે સ્ટીમરની શકે વારું? અને એમ જ થાય તો તો તેનું પરિણામ સોય અવળી થઈ ગયેલી હશે તો એ સ્ટીમર બંદર એ આવે કે આપણે દીક્ષા લેતા જ અટકી પડીએ. ન પહોંચતાં તે ખરાબામાં જઈને જ લાધી જ જશે! વળી યાદ રાખવાનું છે કે પોતાના જ્ઞાનથી ચારિત્ર અને જે સ્ટીમરની સોય સીધી હશે તે સ્ટીમર કદાચ, લેનારો અમક આત્મા પતિત થનાર છે એવું જાણવા તેનો વેગ ઓછો હોય તો પણ ધારેલે બંદરે પહોંચી છતાં પણ ભગવાન મહાવીરે તેવા આત્માને પણ જશે ! સીધી સોયવાળી સ્ટીમર પોતાની ગતિ ધીમી દીક્ષા આપવાની ના નથી પાડી પરંતુ દીક્ષારૂપી હશે તો પણ પહોંચી જાય છે તો પછી જો એ અમૃત તેવાને પણ આપ્યું જ છે.
સ્ટીમરની ગતિ પણ તેજદાર હોય તો તો પછી પૂછવુ - વ્યવહાર અને ધર્મશાસ્ત્ર બને આ વાતનું જ શું? હવે આ દેહરૂપી સ્ટીમરની સોય તે કઈ પ્રતિપાદન કરે છે કે દીક્ષાથી પડશે, દીક્ષા લેનારો વસ્તુ હશે એ વાતનો વિચાર કરો. જે નિગ્રંથપણાની દીક્ષાનો ત્યાગ કરશે, તે દીક્ષા પાળી શકવાનો નથી ધારણા છે એજ સોય છે. આ સોય જે સ્થળે એવા વિચારોએ દીક્ષા આપવાનો કદી પણ નિષેધ સહીસલામત છે તે સ્ટીમરની ગતિ થોડી હોય તો થઈ શકતો જ નથી. આજ કારણથી સાધુ પણ તે સ્ટીમરનો બેડો પાર છે કારણ કે ધીમે ધીમે બકુશખુશીલ વગેરેએ લીધેલી દીક્ષાને શાસ્ત્ર માન્ય કરતાં લાંબે વખતે પણ તે સ્ટીમર બંદરે આવીને રાખી છે અને તેમના સાધુપણાને સાધુપણા તરીકે અટકશે, પરંતુ જે સ્ટીમરની સોય જ ફરી ગઈ હશે