SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ _ . • • • • • •_ :, : ; • • • • : : : : ૧૮ શ્રી સિદ્ધચક્ર તા. ૩૦-૧૦-૧૯૩૬ તે સ્ટીમર તો કદીપણ પોતાનું ભાગ્ય સુધારી સાધુઓની મહાનતા જોઈને, પોતે પણ મુનિ થઈ શકવાની નથી અથવા તો બંદરે જઈ શકવાની નથી. જવું એવી ઈચ્છાથી અને પૌદગલિક ભાવથી દીક્ષા ( શાસ્ત્રકાર મહારાજાઓનો આજ સિદ્ધાંત લે છે તેમનું સાધુપણું એ ચળકાટ મારતું સાધુપણું સ્થાપિત સિદ્ધાંત અને સત્ય વસ્તુ હોવાથી જ પુલાક હોઈ તે માત્ર એવા આત્માઓને નવરૈવેયક સુધી બકુંશ કુશીલ એ બધાને ભાવનિગ્રંથ ગણ્યા છે. લઈ જાય છે ! આથી જ પુણ્યપ્રકૃતિને અંગે અર્થાત્ તેઓ ભાવ સાધુ ગણાયા છે, પરંતુ તેમને દ્રવ્યચારિત્ર કરતાં સમ્યકત્વને હલકું ગણવામાં દ્રવ્યસાધુની કોટીમાં લીધા નથી. જો દૃષ્ટિ આવ્યું છે, અથવા તો તે ચારિત્રને ઘણું ઉત્કૃષ્ટ માનવામાં આવેલું છે પરંતુ એ ચારિત્રની ઉત્કૃષ્ટતા નિગ્રંથપણા ઉપર જ હોય-સમય બરાબર હોય તો તે જગતને દર્શાવવા માટે બહારથી ડોળ રૂપે કરેલી એ સાચી સોયવાળો સાધુ તે સાધુ ગણાવાને માટે : સર્વથા લાયક જ છે, પરંતુ જો ત્યાંથી દષ્ટિ ફરી ઉત્કૃષ્ટતા છે. ભવ્ય છે તે સમ્યકત્વ પામ્યો છે પરંતુ તેનું સાધુપણું દ્રવ્યથી છે. જાય તો પછી તે સાધુ તે સાધુ નહિ પણ કુસાધુ અને કુગુર જ છે ! પુલાક કુશીલ બકુશના સાધુત્વને સમકીતિ છતાં દ્રવ્યસાધુપણું કેમ? સાધુત્વ માનવાનું કારણ એ છે કે તેમનો આધાર હવે આ વાત સાંભળ્યા પછી તમોને એવી તેમનું લક્ષ્ય એ સહુ કાંઈ નિગ્રંથપણાની ધારણા આશંકા થવા પામશે કે સમ્યકત્વધારી જીવ જો જ હતું. હવે બીજી એક ખાસ વાત યાદ રાખવાની ચારિત્ર પામે છે તો તેનું તે ચારિત્ર એ દ્રવ્યસાધુપણું છે તે એ છે કે નિર્દૂષણયુક્ત, શુકલ લેશ્યાવાળું અથવા દ્રવ્ય ચારિત્ર કેમ બનવા પામે છે? જે જીવ ચારિત્ર, અવિરાધનાવાળું સાધુપણું, આ સઘળું હોય સમકીતિ જીવ છે તેવો જીવ પણ પોતાની ઇચ્છા તો પણ તે પાળનારો આત્મા જ અભવ્ય હોય તો ન હોવા છતાં વગર ઇચ્છાએ જગતની દેખાદેખીએ તેને ગુરુપણાની લાઈનમાં સ્વીકારવામાં આવ્યો જ ચારિત્ર લે, તો તે ચારિત્ર એ દ્રવ્યચારિત્ર જ નથી ! એવાઓની સ્ટીમર તૂટેલી સોય વડે જ દોડી ઠરે છે. ધારો કે એક સ્ત્રી છે. તે સતી છે. સતી રહેલી છે એમ માનવાનું છે. જે અભવ્યો છે, જે થવાનો કુલાચાર પડ્યો છે એટલે તે સતી થાય છે. મિથ્યાષ્ટિઓ છે તેઓ ચારિત્ર પાળે, એ સ્ત્રી પોતે એમ તો માને છે કે ધણી પાછળ બળી શુકલેશ્યાવાળું ચારિત્ર પાળે, અને ક્રોડપૂર્વ સુધીનું મરવું એ સારું છે, પરંતુ તેની બળી મરવાની ઇચ્છા ચારિત્ર પાળે તો પણ એ ચારિત્ર તે મોઢે તેલ ઘી નથી. વસ્તુ સાચી માને છે, વસ્તુ જરૂરી માને છે, લગાડયા જેવું. છે. વસ્તુ યોગ્ય છે એમ માને છે, પરંતુ તે છતાં એ જે માણસ પોતે તેલ ઘી ખાય છે તેના તે વસ્તુને આદરવાની પોતાની ઇચ્છા ન હોય અને તેલ ને ઘીથી તેના મોઢા ઉપર એક દહાડામાં જ માત્ર કુળાચારે જ એ વસ્તુને અનુસરવું પડે તો તે ચીકાશ અને ચળકાટ આવી જતા નથી પરંતુ જો દ્રવ્યપણે થયો ! જે સ્થળે જૈનોની પ્રચંડ જાહોજલાલી કોઈ માણસ દરરોજના પાશેર ઘીને હિસાબે આખો ચાલતી હતી તે વખતે પ્રાચીનકાળમાં ઘણે સ્થળે માસ ઘી ન ખાતાં એક આંગળી ભરીને ઘીજ જો એવું બન્યું છે કે જો ધણી રાજા) દીક્ષા લે તો મોઢે લગાડી દે છે તો તેના મોઢા ઉપર તરત જ તેની પાછળ તેની રાણીઓ, પ્રધાનો, અનુચરો વગેરે ઘીનો ચળકાટ આવી જાય છે, તે જ પ્રમાણે પણ દીક્ષા લેતા હતા. જ્યાં આગળ આવી પધ્ધતિ અભવ્યોનું સાધુપણું એ ચળકતું-દેખાવનું સાધુપણું જ પડી જાય છે ત્યાં આગળ તમો ધર્મ કોને કહેશો છે. જેઓ પૌગલિક ઇચ્છાને આધીન થઈને, તે તમારે વિચારવાની વાત છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy