SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શ્રી સિદ્ધચક્ર તા. ૮-૬-૧૯૩૭ ત્યાગ કરી પ્રવૃજિત થવાનું છે અને પ્રવૃતિ ભગવાનના મહાદાનની વખતે સુર અને અવસ્થામાં એ દ્રવ્યનું દાન બનવાનું નથી, એ અસુરો સર્વત્ર ઉઘોષણા કરી યાચકોને ચોક્કસ છે. તો પછી વર્ષ કરતાં અધિક મુદત સુધી ભગવાન તીર્થકરોની પાસે લાવે છે, અને જે અને દરરોજ એક કોડને આઠ લાખ સોનૈયા કરતાં જોઈએ તે માગો તેમ સૂચવવામાં આવે છે, વધારે અગર તેવી જ રીતે આખો દિવસ દાન દેનારો છતાં પણ તે વાચકો પોતાના ભાગ્ય પ્રમાણે કોઈ હોય તો તેના દાન મહાદાન કહેવું જ પડે, જ માગણી કરી શકે છે. તેથી કિમિચ્છકપણાના અને તે અપેક્ષાએ તીર્થકર મહારાજાઓનું દાન તે દાનનું અસંભવિતપણું રહેતું નથી. તેમજ એક અલ્પદાન ગણાય. આવું સુજ્ઞવાચકવૃંદે મનમાં જ મનુષ્ય બધું માગી લે તો પછી બીજાઓને લાવવું જ નહિં. કારણ કે ભગવાન તીર્થકર તીર્થંકર મહારાજા ઋદ્ધિના અભાવને લીધે મહારાજાઓનું પ્રતિદિન એક પહોર સુધીમાં જે એક કંઈપણ આપી શકે નહિં એવા કુતર્કને પણ કોડને આઠ લાખ સોનૈયાનું દાન થાય છે, તે દાન અત્રે સ્થાન રહેતું નથી. એક પહોરની અપેક્ષાએ અને એક ક્રોડ ને આઠ લાખની અપેક્ષાએ જ મહાદાન તરીકે ગણેલું નથી. ભવ્ય હોય તે જ દાન પામે. તેમજ લાગલાગટ ત્રણસો સાઠ દિવસ લગી તે ૨. જગતના વ્યવહાર પ્રમાણે ઉત્તમ મનુષ્યોથી પ્રમાણે દેવાય છે તેથી પણ ભગવાન તીર્થકરોના સ્પર્શાવેલી રજ પણ પવિત્ર ગણાય છે અને દાનને મહાદાન તરીકે ગણેલું નથી. ભગવાન તે રજના સ્પર્શથી પણ અધમમનુષ્યો જીનેશ્વરોના દાનને મહાદાન તરીકે ગણવામાં પોતાની અધમદશા છોડીને શુદ્ધદશાને પ્રાપ્ત કારણો નીચે પ્રમાણે જાણવાં. કરે છે અને તે જ હિસાબે દરેક મતવાળાએ તીર્થકર મહારાજનું દાન ઇચ્છા પ્રમાણે મલે. પોતપોતાના પૂજ્યપુરૂષોના સ્થાનોને પણ ઉત્તમ ગણી તેની યાત્રા કરવાનું રાખ્યું છે. ૧. ભગવાન તીર્થંકર મહારાજના દાનની વખતે તે હિસાબે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન કે શહેરના ત્રિક, ફૂગ્વાટક, ચતુષ્ક, ચત્વર, જેઓના પરિણામ અનેક જન્મોથી જગતનું રાજપથ, મહાપથ, વિગેરે દરેક સ્થાનોમાં હિત કરવાના જ વર્તી રહેલા છે. જગતમાં એવી ઉદ્ઘોષણા કરવામાં આવે છે કે કોઈનું પણ અહિત કરવું એ તો જેઓને ભગવાન જીનેશ્વરની પાસે આવો અને તમારી જન્માન્તરથી પણ બંધ થઈ ગયું છે, તેવા જે ઇચ્છા હોય તે માગો, અર્થાત્ આ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કરસ્પર્શથી મહાદાનનો મૂળહેતુ કિમિચ્છકપણું છે. તે બાહ્યદ્રવ્ય કે જે પરિગ્રહરૂપ પાપનું સ્થાન કિમિચ્છકપણાને સમજવાની સાથે સુજ્ઞ છે. છતાં તે સુવર્ણ રજતાદિ બાહ્યદ્રવ્ય એટલું મનુષ્યોએ એ પણ સમજવાનું છે કે જેમ દેવતા બધું પવિત્ર થાય છે કે તે ભગવાન જીનેશ્વર પ્રસન્ન થયા છતાં ભક્ત મનુષ્યને વરદાન મહારાજાઓના હાથથી સ્પર્શીને દેવાયેલું આપી જે જોઈએ તે માગવાનું કહે છે. છતાં સંવચ્છરદાન ભવ્યજીવ જ મેળવી શકે છે. તે ભક્તજનના મનોરથો પોતાના ભાગ્ય અર્થાત્ અભવ્યજીવો કે જેઓ કોઈપણ કાળે પ્રમાણે જ થાય છે, અને તેથી તે ભાગ્ય મોક્ષે જવાના નથી, તેમ મોક્ષે જવાને લાયક પ્રમાણેના વચનોથી જ દેવતા પાસે માગણી પણ નથી. તેવા અધમપુરૂષો તો ભગવાન કરે છે. તેવી જ રીતે અહિંપણ શ્રીજીનેશ્વર જીનેશ્વરના દાનને પામતા જ નથી. અર્થાત્
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy