________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જીનેશ્વર ભગવાનના સંવચ્છરદાનને ગ્રહણ કહેવામાં સુન્નમનુષ્ય તો કોઈ દિવસ આંચકો કરવું તે ખરેખર ભવ્યપણાની છાપ લેવા જેવું ખાય જ નહિ. (ધ્યાન રાખવાની જરૂર છે છે અને તેથી તે મહાદાન કહેવાય તેમાં કે દ્રવ્ય ક્ષેત્રાદિકને પામીને જેમ તે તે આશ્ચર્ય નથી.
દ્રવ્યક્ષેત્રાદિક અશુભ હોય તો તે અશુભ સ્ત્રીઓ સંવચ્છરી દાન ન લે.
દ્રવ્યક્ષેત્રાદિકને લીધે અશાતાવેદનીયનો પ્રચુર
ઉદય થાય છે. તેવી જ રીતે શુભ ૩. ત્રિલોકનાથ તીર્થકર ભગવાને દેવાતું
દ્રવ્યોત્રાદિકનો સંબંધ થતાં તે સંવચ્છરદાન કેવળ પુરૂષોને જ લેવાનું હોય
અશાતા વેદનીયનો ઉદય રોકાઈને છે. કોઈપણ સ્ત્રીવર્ગને તે સંવચ્છરદાન
શાતાવેદનીયનો ઉદય પોતાનું જોર દર્શાવે છે. લેવાનું મન થતું જ નથી અને કોઈપણ સ્ત્રી
તેથી ભગવાન્ તીર્થકર મહારાજના હાથથી તે લેવા જતી જ નથી. (આ વાતને
સ્પર્શીને આવેલું દ્રવ્ય શુભદ્રવ્યરૂપે હોય અને સમજવાથી ભગવાન મહાવીર મહારાજના
તેથી છ માસ સુધી તેનો પ્રભાવ રહે, અને સંવચ્છરી દાનની વખતે દરિદ્રબ્રાહ્મણની સ્ત્રી રોગોત્પત્તિ ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય તે સ્થાને હાજર છતાં સંવચ્છરદાન કેમ ન નથી. ઔષધાદિકની માફક તે સંવચ્છરીવાળા મેળવી શકી અને શા માટે દાન સપૂર્ણ થયા દ્રવ્યથી પહેલાંના છ માસના રોગો નાશ પામે પછી પરદેશથી રખડીને નિર્ધનપણે આવેલા
તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી.) : પોતાના ધણીને દાન વખતે પરદેશ જવા સંબંધી ઓલંભો આપ્યો. તેનો ખુલાસો અહિં
દેવતાઓનું પણ સંવચ્છરી દાન માટે બરોબર થઈ જશે. કેમકે સ્ત્રીઓને તે દાન ચાચકપણું લેવાનો અધિકાર નથી, તેમ તેણીઓને તેવી ૫. જગતમાં એ વાત તો જાણીતી છે કે દેવતાઓ ભાવના પણ થતી નથી.
મનુષ્યોને વરદાન દઈને નવી નવી વસ્તુઓ
અર્પણ કરે છે, પણ દેવતાઓ કોઈની પણ સંવછરી દાનનો રોગનાશ ઉપર પ્રભાવ.
આગળ વાચક તરીકે આવતા નથી, છતાં ૪. જગતમાં અનેક વૈદ્યો અનેક સ્થાને અનેક
ભગવાન જીને શ્વર મહારાજાઓના રોગીઓની દવા કરવાવાળા હોય છે. છતાં સાંવત્સરિકદાનોમાં તો તેવા દેવતાઓ પણ જે વૈદ્યને યશકર્મનો ઉદય હોય છે તેના હાથે
યાચક તરીકે આવીને ઇચ્છા પ્રમાણે દાન દેવાયેલી સામાન્ય દવાથી, પણ બીજાઓએ
લઈ જાય છે. અર્થાત્ કહેવું જોઈએ કે જો ઉંચા પ્રકારના અનેક જાતના ઔષધો આપ્યા
કોઈ પણ દાનને મેળવવા માટે દેવતાઓ છતાં તે બીજાઓના અપયશ કર્મને લીધે જે
તરસતા હોય, તો તે માત્રત્રિલોકનાથ તીર્થકર દરદો નાશ પામેલાં નથી હોતાં, તેવાં દરદોનો
ભગવાનોનું સાંવત્સરિકદાન જ છે. આ પણ નાશ થઈ જાય છે. તેવી રીતે ભગવાન અપેક્ષાએ પણ તીર્થકર ભગવાનના દાનને જીનેશ્વર મહારાજના સંવચ્છરદાનનો પણ
મહાદાન કહેવું એ વ્યાજબી જ ગણાય. એવો અચિંત્ય પ્રભાવ છે કે એ દાન લેનારને
દાન લેવાથી ધર્મપ્રેમી અને તત્વપ્રેક્ષકપણાંની છ મહિના સુધી નવો રોગ થતો નથી અને તે દાન લેવાની વખત પહેલાં છ માસથી
પ્રાપ્તિ. થયેલા રોગોની શાન્તિ થઈ જાય છે. આવી ૬ ઉપર જણાવેલા પાંચ કારણો કરતાં છઠ્ઠું કારણ રીતના અપૂર્વ પ્રભાવવાળા દાન મહાદાન
(જુઓ પા. ૩૭૪)