SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૭ શ્રી સિદ્ધચક્ર તા.૪-૯-૧૯૩૭ કહેવામાં આવેલું છે, છતાં તે મૂળસૂત્રને માનનારા દેવલોકમાં લઈ જવાનો લાભ તેઓજ મેળવે છે, અને નિર્યુક્તિ ભાષ્ય વિગેરેને નહિ માનનારા અને શાસ્ત્રકારપણ શ્રાવકોને પ્રભુપૂજાનો ઉપદેશ લોકોને દેવતાનું અનુકરણ કરવાનું શ્રાવકોને હોય આપતાં રવિંદ્રનાથે' એમ કહી ઇંદ્ર મહારાજના એમ માનવામાં આવેલું જ નથી. એટલે તે માત્ર દ્રષ્ટાન્ને ઈન્દ્ર મહારાજની રીતિએ ત્રિલોકનાથ મૂલસુત્રને માનનારાઓથી પોતાના ભક્ત શ્રાવકોને તીર્થંકરની પૂજા કરવાનું સ્થાને સ્થાને જણાવે છે. સંવચ્છરીની અટ્ટાઈ આરાધવાનો ઉપદેશ આપી દેવતા માટે શાસ્ત્રમાં શું ? શકાય તેમ નથી, પરંતુ જેઓ સૂત્રો માનવાની વળી આચાર્ય મહારાજા શäભવસૂરિજી સાથે નિર્યુક્ત ભાષ્ય ચૂર્ણિ અને ટીકાને માનનારા ધર્મનો મહિમા જણાવતાં મનુષ્યને ઉંચુ પદ ન છે તેઓને તો સંવચ્છરીની અટ્ટાઈની આરાધના આપતાં સેવાવિ તં નમંતિ એમ કહી દેવતાઓ કહેવાની કે કરવાની અડચણ જ નથી. કેમકે તેઓની પણ (તેઓને) નમસ્કાર કરે છે. (કે જેનું ધર્મમાં અપેક્ષાએ તો શ્રાવકોને પણ સંવચ્છરીની અઠ્ઠાઈની હંમેશાં મન છે.) એમ કહી મનુષ્યોને ગૌણ એવા આરાધના કરવાના સ્થાને સ્થાન પર ઉલ્લેખો છે. પિ શબ્દથી લે છે અને દેવતાઓને તો ધર્મીના શ્રાવકવર્ગને સાંવત્સરિક પર્વની આરાધના સત્કારરૂપી વિવેકને અંગે મુખ્યપદ આપે છે. એવા સનાતન સિદ્ધ છે તેના પુરાવા. દેવતાઓ સંવચ્છરીના અઠ્ઠાઈ મહોત્સવને ૧. પ્રથમ તો સૂત્રોની સાથે નિયુક્તિ વગેરે નંદીશ્વરદીપે જઈને જ્યારે કરે, ત્યારે શાસ્ત્રને માનનારા મહાનુભાવો દેવતાનું અનુકરણ કરવાનું અનુસરનારા અને દેવેન્દ્રનું અનુકરણ માનનારા માન્ય ગણે છે, કેમકે તેઓ માને છે કે દેવતાઓ શ્રદ્ધાળુ શ્રાવકો સંવચ્છરીની અટ્ટાઈની આરાધના જો કે અવિરતિ હોવાથી ન સંત શ્રી નાથ તરીકે અષ્ટાબ્દિકા મહોત્સવથી કરે તેમાં નવાઈ શું? વાચકે ગણાય છે, પણ સમ્યગૃષ્ટિ તરીકે અને વિવેકી ધ્યાન રાખવાની જરૂર છે કે દેવતાઓને નો થf તરીકે તેઓનો નંબર સૂત્રમાં મનુષ્યો કરતાં પણ ઘણો ઉંચો છે અને તેથી જ જીનેશ્વર મહારાજના . ને નો સંયતિ છે એમ કહી વગોવનારા અને તેના ગર્ભાજિક કલ્યાણકોમાં નંદીશ્વરદ્વીપે જઈને અઠ્ઠાઈ અનુકરણથી ત્રિલોકનાથ તીર્થંકરની પૂજાને નહિ મહોત્સવ કરે છે. તેમજ જન્માભિષેક દીક્ષા મહોત્સવ માનનારા છતાં ઈદ્ર મહારાજાદિ દેવતાઓએ અને કેવલજ્ઞાન મહોત્સવમાં અગ્રગણ્ય ભાગ તેઓ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કરેલા નિર્વાણ જ ભજવે છે. વળી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનો મહોત્સવનું અનુકરણ તો પોતાના સાધુ કે જેઓ નિર્વાણમહોત્સવ કરવાનો લાભ અને પૂર્ણ ભક્તિથી નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ અને વિરતિવાળા હશે કે ભગવાન જીનેશ્વરના અંગોને પજવા માટે નહિ તેમનો પણ મરણ મહોત્સવ કરે છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy