SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ શ્રી સિદ્ધચક્ર ઓગષ્ટ-૧૯૩૭ પડવાદિ અને બીજ આદિની તિથિઓને ગણાવી દિવસ શેષમાં માન્ય છે. છે ત્યારે અતિરાત્રની કોઈ તિથિઓ ગણાવી જ ગરવારની સંવછરી વ્યાજબી કેમ છે ? નથી. કારણ કે અતિરાત્રને સ્થાને તિથિને સંબંધ જ નથી. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં અવમ અને આ વર્ષે સંવચ્છરીની આરાધનામાં જે બે પક્ષ ક્ષીણરાત્રની તિથિઓ પડવા બીજ આદિ જણાવી. પડ્યા છે તેમાં એક પક્ષ ગુરૂવારનો છે, જ્યારે બીજો પરંતુ અતિરાત્રની તિથિયો જણાવી જ નથી. પક્ષ બુધવારનો છે. આ પક્ષ પડવાનું કારણ એ અતિરાત્રની અહોરાત્રપર્યાયતા માટે એક ઉદાહરણ છે કે ગુરૂવારવાળા અને બુધવારવાળા બને જોધપુરી લઈયે. પંચાંગ તો માને છે, પણ આ વર્ષે જોધપુરી પંચાંગમાં આસો વદ પડવો વદ ૨ ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ જણાવવામાં આવી કર્મમાસ ૬૧ દિવસ ૬૨મો છે, એટલે બુધવારવાળાઓ પાંચમને બેવડી માને છે અને ગુરૂ તથા શુક્રવારને દિવસે બે પાંચમો ગણે ચંદ્રમૌસ પડવો, બીજ, ત્રીજ , છે, અને તેથી ચોથને બુધવાર માની ચોથ બુધવારની ચોથ , સંવર્ચ્યુરી કરવા માંગે છે. જ્યારે શાસનને સૂર્યમાસ પૂર્ણ બે માસ ત્રીજા માસનો અનુસરીને ચાલનારા મહાનુભાવો આરાધનામાં પ્રથમ દિવસ પર્વતિથિનો ક્ષય પણ ન હોય અને વૃદ્ધિ પણ ન એટલે એકસઠમો હોય એમ માને છે અને તેના કારણમાં સ્પષ્ટપણે જણાવે છે કે શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેરસને દિવસે શ્રાવણ વદ એકમે વર્ષનો આરંભ થાય એ અપેક્ષાએ માત્ર પહેલા અવમાત્ર અને અતિરાત્રને તેરસ છે એમ કહેવાની પણ ના કહે છે અને ધર્મના ઉપરના કોઠાથી સમજી શકાશે અને એ ઉપરથી કાર્યમાં ચૌદશ જ છે એમ કહેવાનું સ્પષ્ટપણે જણાવે નક્કી થશે કે અવમરાત્ર શબ્દથી ગૌણપણે પણ છે અને વળી જે કોઈ ચૌદશનો ક્ષય થયો હોય તિથિની હાનિ લેવાશે પણ અતિરાત્ર શબ્દથી ત્યારે તેરસને દિવસે તેરસ છે એમ બોલે તેને મૂર્ખનો અહોરાત્રની વૃદ્ધિ લેવાશે પણ તિથિની વૃદ્ધિ નહિં મુકુટ કહ્યો છે. તેથી જ્યારે પર્વતિથિનો ક્ષય હોય લઈ શકાય. એટલે જૈનજ્યોતિષને હિસાબે તિથિની ત્યારે ક્ષ પૂર્વી ના નિયમથી પહેલાની તિથિ વૃદ્ધિ થાય છે એવું સૂર્યમાસની અપેક્ષાએ પણ નહિં પર્વતિથિ બને અને તેથી તે અપર્વતિથિનો ક્ષય લેવાય. અર્થાત્ જે તિથિની વૃદ્ધિ લેવાય છે તે માત્ર ગણાય. વળી બે પર્વતિથિયો સાથે હોય અને તેમાં લૌકિકટીપ્પણાને અનુસારે જ છે. શાસ્ત્રોમાં ચોમાસા બીજી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતરનો ક્ષય આદિની પ્રરૂપણા ગણધર પરંપરા પ્રમાણે કર્મ માસથી કહી છે અને તેથી જ ભગવાન્ મહાવીરની કરાય છે. અને તેથી જ શ્રી હરિપ્રશ્નમાં પૂનમના એમ તપસ્યા બાર વર્ષ છ મહિના અને એક પક્ષ ગણી ક્ષયે તેની તપસ્યા માટે ત્રયોદશી વર્તો છે. તેમજ લૌકિક અપેક્ષાએ ભાદરવા વદમાં કહી બે તિથિ ફેરવવાનું જણાવ્યું છે. આ પ્રમાણે અવરાત્ર ક્ષીણરાત્ર છતાં દશ પંચકના પચ્ચાસ શાસ્ત્રકારો કહે છે અને સેંકડો વર્ષોથી પરંપરા ચાલે દિવસ અને કાર્તિક વદનો અવમરાત્ર છતાં સીત્તેર છે. વીર (?) શાસન અને જૈનપરપંચને જે ટીપ્પણાં
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy