SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ ૧ આનન્દસૂરિન ગચ્છવાળાએ જે ઘટાઘરતિથિ પહેરે એ વાક્યનો અર્થ આમદો ઉઘાડા વિચાર લખ્યો છે અને જેને લીધે ખોખું અને માથાવાળો છે એમ શબ્દાર્થથી નથી થતો પણ ભેળસેળ તિથિ માનવાનો મુનિ શ્રી તે ભાવાર્થરૂપે છે, પણ તે ન માનનારો કલ્યાણવિજયજી અને રામસૂરિ વગેરેએ વર્ષમાં જન ગણાય, તેવી રીતે ક્ષયે પૂર્વ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ મત ચલાવ્યો તિથિ: વાર્થી એ વાક્યનો સીધો અર્થ એજ છે. તે આનન્દસૂરિના મતની વિચારણા થાય કે જ્યારે પર્વતિથિ ઉદય વિનાની કરતાં શ્રીવિજયદેવસૂરિજીની તિથિ સંબંધી હોવાથી ક્ષયવાળી હોય ત્યારે જો કે પહેલાની માન્યતા જે અત્યાર સુધી સર્વ તિથિ જે પડવા આદિ છે તેમાં બીજ આદિ તપગચ્છવાળાએ પાળી છે તે પૂનમ તિથિઓ ભોગવટાથી તો રહેલી જ છે અને અમાવાસ્યાની ક્ષય અને વૃદ્ધિએ તેરસની જ તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ ક્ષય અને વૃદ્ધિ થાય એવી રીતિવાળી છે અને માનવા માટે તો વિધાન કરવાની જરૂર જ તે ઘણી પહેલેથી છે. કારણ કે આનન્દસૂરિના નથી એટલે પડવા આદિમાં બીજ આદિ મતપત્રકમાં તે પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરવા એવું કહેનારા તો વિધિ અપ્રાપ્તમાં હોય અને ચૌદશે પૂનમ કરવામાં આવે છે તેનું એટલું પણ નહિં સમજનારા ગણાય, તેથી ખંડન છે. તેમાં જણાવે છે કે તૈયાર પાક સ્પષ્ટ થાય છે કે પડવા આદિનો જે ઉદય उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते श्री તે બીજ આદિનો ઉદય ગણવો, અને તેથી વિજયદેવસૂરિના ગ૭વાળા શ્રી તે તિથિને બીજ આદિ તરીકે જ ધર્મિષ્ટોએ હીરસૂરિજીના પ્રશ્નોત્તરમાં પંચમીના ક્ષય ગણવી અને તેને પડવા આદિ તરીકે કરતા જુદો અને ત્રયોદ્રશવતુર્વરો એવો ગણનારો મૂર્ખ છે એમ તત્વતરંગિણીકાર દ્વિવચનવાળો જે ઉત્તર છે તેથી તેરસે ચૌદશ સ્પષ્ટપણે જણાવે છે, એવી જ રીતે તિથિની અને ચૌદશે પૂનમ કરતાં તેરસે ચૌદશ કરે વૃદ્ધિ હોય ત્યારે તેઓ એવો અર્થ કરે છે છે તે વિજયદેવસૂરિવાળાને વૈયાકરણપાશ કે ઉત્તરની એટલે બીજી બીજ આદિને તિથિ કરીને નિંદે છે. પણ એ ઉપરથી જ સ્પષ્ટ કરવી. આવો જેઓ અર્થ કરવા માગે છે થાય છે કે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરી તેઓએ પણ સમજવું જોઈએ કે બંને દિવસે તેરસે ચૌદશ કરવાનો રીવાજ ઘણો જ સૂર્યોદય તે તિથિનો હોવાથી બીજીતિથિમાં પહેલાનો છે. વળી એક વસ્તુ તો એ તિથિપણું સ્વભાવે જ હતું, તેઓના મતે તો વિચારવા જેવી છે કે આણસૂરવાળાના વાક્ય જ નિરર્થક છે, પણ જ્યારે બે દિવસનું જણાવવા પ્રમાણે ચતુર્દશીશબ્દથી ક્યડ ટીપ્પણાથી પર્વતિથિપણું હોવા છતાં લાવીને ચર્તુદશીયતે એવો પ્રયોગ વાપરીને પૂર્વતિથિના ઉદયને અપ્રમાણ ઠરાવીને ખુદ તેરસે જ ચૌદશ બનાવતા હતા એમ ઉત્તરતિથિના ઉદયને પ્રમાણ ઠરાવવા દ્વારા સ્પષ્ટ કરે છે. ધ્યાનમાં રાખવું કે આધારમાં નિયમ કરી દે તો જ વાક્યનો અર્થ વાસ્તવિક ક્યડ પ્રત્યય લેવાતો નથી. એટલે જ્યારે થાય. પણ એ હિસાબે પર્વતિથિના ક્ષયે તેરસે જ ચૌદશ થતી હોય તો તેરસનો ક્ષય પૂર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ આપો આપ થાય. આમદાની પાઘડી મામદો તેનાથી પહેલાના અપર્વની જ વૃદ્ધિ થાય એ પહેરે એટલે આમદો ઉઘાડા માથાવાળો થાય ભાવાર્થ ચોકખો છતાં ન માને તેવો મનુષ્ય જ. આ સ્થળે આમદાની પાઘડી મામદો વર્ણની પણ બહાર જ ગણાય.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy