SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૫-૧૯૩૭. પ્રતિપદના વાચનમાં લીધી છે માટે : ચૌદશની જ આરાધનાથી ચૌદશ અને અમાવાસ્યાની વૃદ્ધિ ટીપ્પણાની અપેક્ષાએ પૂનમની આરાધના ન થાય એવી કરેલી કહી, પણ આગળ બીજી અમાવાસ્યા એમ જાહેરાત. ન કહેતાં સામાન્ય અમાવાસ્યાનું કલ્પવાચન તે વદે છે કે ચૌદશ અને પૂનમ એ બેના જણાવ્યું તેથી સ્પષ્ટ થાય છે કે આરાધનામાં પૌષધ કરવાના નિયમવાળાએ પૂનમનો ક્ષય બે અમાવાસ્યા માની જ નહોતી. બે તિથિ હોય ત્યારે એકલો ચૌદશનો જ પૌષધ નહિં ભેગી માનનારને તો પછી અને કલ્પધર પણ બીજે દિવસે પણ પૌષધ કરવો જ એકઠા થવાથી છઠ્ઠ જ ઉડી જાય. જોઈએ. આ કથનમાં ન તો રહ્યો ઉદયનો તિથિની વૃદ્ધિ જૈનસૂત્રોથી કર્મમાસમાં ન હોય નિયમ અને ન તો રહ્યો ક્ષયે પૂર્વાનો નિયમ. છતાં તેમ થાય છે એ કથન ખોટું છે. (પૂનમનો ક્ષય હોય ત્યારે ચૌદશને બીજે સામાન્ય રીતે પહેલી બીજી કહી છે, પણ દિવસે તો પૂનમનો સૂર્યોદય હોય નહિં અને આરાધનમાં બીજીને જ ઉદયવાળી ગણી છે. પડવો એ કંઈ પુનમનો દિવસ પણ ગણાય ઔદયિકીનો અર્થ ઉદયવાળી એવો થાય, નહિં. ખરતરો જેમ ચૌદશના ક્ષયે ઉત્તરમાં ત્યાં ઉદય પ્રમાણભૂત છે એવો અર્થ જાય છે તેમ આ બુધવારીયાઓને કદાગ્રહથી અને કલ્પિત છે. તેનો ફક્ત અર્થ ઉત્તરતિથિમાં જ જવું પડ્યું છે. ફરક એટલો ઉદયવાળી એવો થાય અને પહેલાની ઉદય છે કે ખરતરો પૂનમનો દિવસ પર્વ ગણીને વગરની ગણાયાથી અપર્વ ગણાય. એથી જાય છે ત્યારે આ બુધવારીયાઓને અપર્વ ખોખું ન ગણાય માટે અર્થ ફેરવી નાંખ્યો અનુદય લઈ પડવો લેવો છે, તેરસે ચૌદશનો તેથી એ અર્થ જુઠો અને કદાગ્રહથી કર્યો છે અને ચૌદશે પૂનમનો ભોગ છતાં તે લેવો એમ ચોખું છે. ચૌદશવૃદ્ધિએ ક્ષય આગળ હોય તો ચૌદશે જ કલ્પધર આવે. સામાન્ય નથી અને શસ્ત્ર તથા પરંપરા ઉઠાવીને નવું રીતે ચૌદશ અને અમાવાસ્યાનો છઠ થાય કરવામાં આરામ માનવો છે. અઠ્ઠાઈ અને ઓળીમાં પૂનમના ક્ષયે ચૌદશ છે તેથી ક્ષયવૃદ્ધિએ છઠના દિવસોનો પ્રશ્ન માત્રની આરાધનાથી ચૌદશ અને પૂનમની છે. ચૌદશે કલ્પધર હોય તો અમાવાસ્યાએ આરાધના મનાય નહિં એમ માનવું પડયું જ પારણું હોય. ક્ષયની વખત એક દિવસે બે તિથિ આરાધનારને ચૌદશનો કલ્પધર છે અને તેમ થવાથી કોઈપણ તિથિનો ક્ષય ક્યાંથી ? ખોખું માનનારાઓ અને ભેગી હોય તો આઠ અને નવ દિવસ અઠ્ઠાઈ અને ઓળીના માન્ય કરે છે. (એક દિવસે બે માનનારાઓને એ પ્રશ્ન જ ન હોય. અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી કે ઔદયિકી તિથિને આરાધાય તો પછી આઠ અને નવ અમાવાસ્યા નથી કહી તેથી ટીપ્પણામાં દિવસનો નિયમ ન રહે એ ચોખું જ છે.) અમાવાસ્યા વધે છતે તે અમાવાસ્યા વધી કાર્તિકી અષાઢી આદિ પૂનમનાં કાર્યો માની નથી. તિથિ ભેળી માનનારને તો બુધવારીયાઓને પડવાના ઉદયે અને અમાવાસ્યાના ક્ષયે પણ ચૌદશે અને પૂનમનો ભોગ પણ ન હોય ત્યારે કરવાં છે. અમાવાસ્યાએ જ કલ્પધર. અમાવાસ્યાને (પર્વના ક્ષયની કે વૃદ્ધિની ચર્ચાને ન સમજતાં ક્ષયે ચૌદશનું કલ્પધર હોય એ કથન કલ્પિત દ્વિતીય પર્વની ચર્ચામાં ઉતરતાં તે માર્ગ અને છે. વીરશાસનમાંK.V. લેખકે પૂનમના ક્ષયે શાસ્ત્ર બંનેથી ચુક્યા છે.)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy