SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ શ્રી સિદ્ધચક્ર - તા. ૨૦-૯-૧૯૩૭ કિંમત સમજનાર અને ગુણોનું બહુમાન કરનાર તે મહાશાલામાં રહેવાવાળા તે માહનોનો નિર્વાહ જીવો જ શ્રીજૈનશાસનના હિસાબે અપૂર્વગુણોને સંપૂર્ણપણે કરતા હતા? તેનું તત્વ સમજાશે. વળી પ્રાપ્ત કરી શકે છે, તથા પ્રાપ્ત થયેલા ગુણોને વધારી અભયકુમાર સરખા મગધદેશના રાજવીના મોટા શકે છે અને યાવત્ ગુણની પરાકાષ્ટાને પણ પામે પ્રધાન અને મુખ્ય કુંવર છતાં પણ એક પરદેશથી છે, અને તેથી જ શાસ્ત્રકારો ગુણના બહુમાનરૂપ આવેલી કપટશ્રાવિકાની ભકિત માટે પણ કેટલા ભાવનમસ્કારના ફલને એકાન્તિક અને આત્મત્તિક બધા આતુર હતા તેનું તત્વ સમજાશે. મહારાજા ગણાવે છે. સ્થાનાંગસૂત્રની અંદર અરિહંત કુમારપાલે સાધર્મિક ભકિતને માટે જ સર્વ શ્રાવકોનું મહારાજાદિકના અવર્ણવાદથી જેમ ભવાંતરે દાન માફ કર્યું હતું અને તે દાનની માફીના પ્રતાપે જેનધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ જણાવી છે. તેવી ગુજરાત, મેવાડ, મારવાડ વિગેરેમાં શ્રાવકવર્ગની જ રીતે સમ્યગદર્શનાદિકગુણોથી યુકત એવા દિનપ્રતિદિન જાહોજલાલી થતી જ ગઈ અને તે હજુ કઈ સદીયો થઈ તો પણ મહાજનમાં આગેવાન શ્રીસંઘના પણ અવર્ણવાદ બોલનારને ભવાંતરે તરીકે શ્રાવકવર્ગ રહેલો હોવાથી સ્પષ્ટ દેખી શકીએ જૈનધર્મની પ્રાપ્તિ નહિ થવાનું અગર મહામુશ્કેલીથી છીએ. જૈન ધર્મની પ્રાપ્તિ થવાનું જણાવ્યું છે. એ વાત ન ઉપરની સર્વ હકીકત વિચારીને પર્યુષણા સમજનારો મનુષ્ય સ્વપ્નમાં પણ સમ્યગદર્શનાદિક યુકત એવા શ્રીસંઘના કોઈપણ અવયવની અવજ્ઞા જેવા પવિત્ર દિવસોમાં દરેક શ્રાવકે સાધર્મિક ભકિત નામના કૃત્યની અંદર સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જ કરવાને તૈયાર થાય જ નહિ. તેવી જ રીતે જોઈએ. સ્થાનાંગસૂત્રમાં જ શ્રી અરિહંત ભગવાનાદિકનાં ક્ષમાપના સ્તુતિ સ્તવાદિક કરવાથી જેમ ભવાંતરે જૈનધર્મની પ્રાપ્તિ સુલભ થવાનું જણાવેલું છે, તેવી જ રીતે પર્યુષણાની અષ્ટાત્વિકાને અંગે શ્રાવકવર્ગને જેમ અમારિપ્રવર્તન અને સાધર્મિક ભકિતરૂપી કાર્યો સમ્યગદર્શનાદિ સહિત એવા એ સંઘની પણ સ્તુતિ કરવાનાં છે. તેવી જ રીતે સાધર્મિકને ખમાવવારૂપી કરવાથી ભવાંતરમાં પણ જૈનધર્મની પ્રાપ્તિ હેલથી ? કાર્ય પણ કરવાની જરૂર ઓછી નથી. શ્રી જ્ઞાતાસૂત્રની થાય એમ જણાવવામાં આવ્યું છે. એ વસ્તુને અંદર સ્પષ્ટ શબ્દથી જણાવવામાં આવ્યું છે કે જે સમજનારો મનુષ્ય સાધર્મિકોની ભકિત કરવામાં મનુષ્ય પરધર્મી કે જે સંખ્યામાં ઘણા જ વધારે ગુણા એક અંશે પણ ખામી કરે જ નહિ એ સ્વાભાવિક હોય છે તે બધાનાં આક્રોશાઆદિ સહન કરવા છતાં જ છે અને આ વાત જ્યારે ધ્યાનમાં રહેશે ત્યારે જો જૈનધર્મને ધારણ કરનારાઓના આક્રોશઆદિ ચક્રવર્તી ભરત મહારાજા માહાશાલા ચલાવવામાં ન સહન કરે તો તે ઘણું સહન કરનારો છતાં પણ કેટલું અઢળક ધન ખરચ્યું હતું, અને કેવી રીતે માત્ર દેશ આરાધક જ ગણાય. અને સંખ્યામાં ઘણા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy