________________
શ્રી સિદ્ધચક્ર
. અિન ક્રમણિકા
:
૧ અમારું નવું વર્ષ ઉર આગમરહસ્ય-દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ * શૂદ્રવર્ણની ઉત્પત્તિ * બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ
સાગર સમાધાન * બીજ, પાંચમ આદિની ક્ષયવૃદ્ધિ શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ? - બીજઆદિ પર્વતિથિની આરાધનાની ક્રિયા શું ઉડાડી દેવી અને બેવડી કરવી? - બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાના પડવાઆદિનો ક્ષય કેમ માનવો?
બીજઆદિનો ક્ષય હોય ત્યારે તેની આગળના દિવસે પડવો અને બીજ એમ ૮ બે'ય તિથિઓ માનવામાં શી હરકત ? આરાધના કરનાર બીજઆદિ પર્વતિથિના ક્ષયે પહેલાના પડવાઆદિ અપર્વતિથિમાં દર પર્વતિથિની જ આરાધના કરે ?
બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કેમ કહેવાય? ૮ ; - બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરવો અર્થાત્
પડવાદિ ન ગણવા એમ કોઈ શાસ્ત્રીય પાઠ છે.........?
સિદ્ધચક્ર એટલે જગતના આદર્શ મહાત્માઓ અને તેઓની મહાત્મા દશા આપ આગમોદ્ધારકની અમોઘ દેશના - પડવાના ભયે દીક્ષા ન રોકાય ૧૫
બીજઆદિ પર્વતિથિની વૃદ્ધિમાં પડવાદિ અપર્વતિથિની વૃદ્ધિ કેમ મનાય ? ૩યંમ ના જે તિથિ હોય તે જ ૩યંમિ ના તિહિ ઈત્યાદિ વાક્યથી પ્રમાણ મનાય છે તેનું કેમ થાય ? પ્રશ્નશાસ્ત્રમાં પહેલી એકાદશી અને અપર એકાદશી આદિ જે કહેવાય છે તે પર્વતિથિની વૃદ્ધિ ન માને તો કેમ કહેવાય ? બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે ?
સમાલોચના ૭ શ્રી પંચવસ્તુક (ભાષાંતર) ૮ આગમરહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
* જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાનો ખુલાસો આ જ અવધિજ્ઞાની દેશવિરતિ લે કે? છે ::::::::::::::::::::::
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米