SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ બુધવારીયાની છાવણીનાં નોખા રસ્તા - પરંપરા અને શાસ્ત્રને માનનારાઓ જ્યારે રવિવારે સવચ્છરી કરી છે અને આ ગુરૂવારની સંવચ્છરી કરવાના નિર્ણયવાળા છે તેની સામે શનિવારે સંવચ્છરી જેઓએ પરંપરા અને શાસ્ત્રોના વચનોથી વિરૂદ્ધપણે કરી છે તેઓ અને બુધવારે તેવી જ જ રીતે જેઓ કરવા માંગે છે તેઓની છાવણીના રસ્તા જુદા પડ્યા છે. ૧ કેટલાકો પૂનમના ક્ષયે તેનું તપ ચૌદશે કરી લેવું એટલે ચૌદશ-પૂનમ ! ભેગાં કરવાં એમ કહે છે. ૨ કેટલાકી પૂનમના ક્ષયે તેની તપસ્યા તેરસે કરવી એમ કહી તેરસે પૂનમ A માનવાનું જણાવી ચૌદસ પહેલાં પૂનમ માની લેવા સૂચવે છે. ૩ કેટલાકો પૂનમના ક્ષયે બારતિથિની જગ્યા પર અગ્યારતિથિ માનવાનું કહી અગ્યાર તિથિ શીલ પાળવાની આજ્ઞાને નામે દુવાઈ ફેરવે છે. ૪ કેટલાકો પૂનમના ક્ષયે પુનમનું પૌષધ આદિ કાર્ય તેરસને કે ચૌદશને ન અટકાવતાં પડવે કરવાનું કહે છે. જે દિવસે પૂનમનો ઉદય સમાપ્તિ કે ભોગ એક્ટ નથી. ૫ કેટલાક રૂપૈયામાં આનો સમાવવાના મતના છે. જો તેઓ સંવચ્છરીમાં બધું સમાવી ન દે. આ બધા બુધવારીયાની છાવણીના રસ્તા વિર (કથીર) શાસનના વાચકોને આ માલમ જ છે. તા.ક. :- ઉદયવાળી તિથિ ન કરે તો આજ્ઞાભંગ આદિ દોષો બોલનારાઓ ક્ષયમાં વગર ઉદયે અને વૃદ્ધિમાં ઉદયને ખસેડી કેમ આરાધના કરે છે ? સમજો કે ઉદયનો સિદ્ધાંત ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયમાં છે. ચૌદશના ક્ષયે તેરસે તેરસનો જ ઉદય ને સમાપ્તિ છે છતાં તેને ચૌદશ કેમ મનાય છે? બેસતી તિથિ માને તેને આ માટે આશાભંગાદિ દોષો છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy