SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૯ શ્રી સિદ્ધચક્ર તા.૪-૧૦-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પંચમવર્ષની પૂર્ણતાને અંગે નિવેદન આ પત્ર પોતાનું પાંચમું વર્ષ પૂરું કરે છે. ધરાવતા નથી. પરંપરાના રક્ષણ માટે કોણ ઉદ્યમ આ પાંચમા વર્ષની અંદર આ પત્રે પોતાનું ધ્યેય કરે છે ? અને પરંપરાને તોડવા માટે કોણ ઉદ્યમ સાચવવા માટે “આગમરહસ્ય' “અમોઘદેશના કરે છે ? એ વિચારતા નથી. શાસ્ત્રકાર “સાગરસમાધાન' વિગેરે દ્વારા દૃઢતા રાખેલી છે. મહારાજાઓએ કરેલા ફરમાન મુજબ કોણ વર્તવા આ વર્ષ જૈનજનતામાં શરૂઆતથી જ સંવચ્છરીના માગે છે અને શાસ્ત્રકારોના ફરમાનથી સર્વથા વિરૂદ્ધ મતભેદને લીધે પરસ્પરાં લખાણના હેળાવાળું કપોલકલ્પિપણે પોતાનો મત ચલાવવા કોણ માગે થયેલું છે. અન્યપત્રોમાં તો એમ કહીએ તો ચાલે છે, એ પણ ધ્યાનમાં લેતા નથી, એટલું જ નહિ કે આખાને આખાં પેપરો અઠવાડિયાને અઠવાડીયા પણ આક્ષેપશૈલી સિવાય કેવલ સમાધાનને રસ્તે સુધી એને એ ચર્ચાથી ભરાયેલા જ પ્રકાશિત થયાં કયા પેપરની પ્રવૃતિ છે? અને પોતાનો મત ચાલતો છે. કેટલાંક દૈનિકપેપરો પણ બે પક્ષનો દેખાવ કરવા ચાલતો જતા લાગવાથી અગર પોતાના મત ઉપર છતાં એક પક્ષની મુખ્યતાએ જ પ્રવૃતિ કરવામાં પ્રહાર પડે છે એમ લાગવાથી ઉશ્કેરાઈને યદ્વા પાછા હઠયા નથી, તેમ છતાં આ પત્રને પોતાની તવા લખાણો જુઠાં લખાણો અને નીતિને અંગે ચાલુચર્ચામાં ઝંપલાવવાની જરૂર શાસનવિરોધિઓની છાપ જેને કંઈ કાલથી લાગી નહોતી, છતાં આ પત્રમાં જ આવેલા લેખ, ગઈ છે તેવા મતધારીયોની કુમકે જવાનાં લખાણો સાગરસમાધાન અને સમાલોચના તથા કોણ કરી રહ્યા છે ? એનો વિચાર જેઓ પોતાની અમોઘદેશનાને અંગે બીજાઓ તરફથી સંવચ્છરીનો ભદ્રિક્તાને લીધે ન કરી શકે, અને તેથી આ પેપરો વિષય મોટા રૂપે ચર્ચવામાં આવ્યો અને કેવલ અને છાપાઓ કેવલ ઝઘડા રૂપ છે, એમ ગણતાં “શ્રી સિદ્ધચક્ર' ને પણ તેવો અન્યાય આપે એમાં આપશૈલીથી જ લખાણો લખવામાં આવ્યાં, તેથી તે પ્રતિપક્ષ પેપરોની પેઠે આક્ષેપક લખાણો ન કરાય, આશ્ચર્ય નથી, પરન્તુ જગતમાં કોઈ મનુષ્યને આપત્તિને વખતે તેની આપત્તિ બચાવવાથી માટે તો પણ ઉત્તરદાયિત્વ તો જાળવવું જોઈએ, તે માટે પોતાના ગજા ઉપરાંત કોઈ દયાળુશ્રીમત્તે નાણાં આ પેપરને પણ તે ચર્ચામાં ઓછોવત્તો ભાગ ધીરી મદદ કરી હોય અને પછી તે આપત્તિવાળાની ભજવવો જ પડયો છે. સ્થિતિ સારી થતાં દયાળુ શ્રીમન્તનો નોકર ઉઘરાણી સિદ્ધચક્રની ફરજ કરવા જાય અને તે વખતે તે પૂર્વદિશામાં આપત્તિમાં જો કે કેટલાક એવા ભદ્રિકજીવો હોય છે આવેલા મનુષ્યની દાનત ખરાબ હોવાથી નોકરની કે જેઓ વસ્તુસ્થિતિને વિચારવા જેટલી તાકાત સાથે લડવા માંડે. આવી વખત રસ્તામાં જનારો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy