________________
૫૭)
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ મનુષ્ય જો અક્કલવાળો હોય તો તે આપત્તિમાંથી અસત્યપ્રેમી જીવોને જે દુઃખ થાય છે તેને દુઃખની નીકળેલાની બેઈમાની સમજીને તેની તરફ જ અપેક્ષાએ સવ નીવરસિસ માં સમાવેશ કરી ધિક્કાર દર્શાવે, પરન્તુ જગતમાં એવા પણ કેટલાક મિચ્છામિ દુક્કડું દઇએ એ ગેરવ્યાજબી નથી. પણ ભદ્રિક જીવો હોય છે કે જેઓ એ બિનાને વાસ્તવિક સર્વથા વ્યાજબી જ છે. છતાં તેવું નિરૂપણ કરવાનું રીતિએ સમજે નહિ અને પોતાની કમઅક્કલને લીધે આ પેપરથી બંધ થઈ શકે જ નહિં. જો તેવું સત્યનું બન્ને તકરાર કરનારા છે અને તકરારી છે એમ નિરૂપણ કરવું બંધ કરવામાં આવે અને માનવા અને બોલવા તૈયાર થાય.
પરંપરાનુસાર અને શાસ્ત્રના ફરમાન મુજબનું કથન વર્તમાનકાળમાં આવો વર્ગ છે એમ નથી, જો રોકી દેવામાં આવે તો તો એમ કહેવું જ પડે | ખદ ભગવાન મહાવીરની વખતે પણ તેવો કે સજ્જનના ભોગે દુર્જનોને રાજી રાખવાનો માર્ગ ભદ્રકવર્ગ ઘણો હતો જ અને એ વાત શ્રી અખત્યાર કર્યો. અથવા તો મોક્ષમાર્ગના ભોગે ભગવતીસૂત્રના ગોશાલાશતકની શ્રાવસ્તિ લૌકિકમાર્ગને ઉત્તેજન આવ્યું અને એવું કરવાને તો નગરીવાળી અને જંભકગામવાળી હકીકતને કોઈપણ સુજ્ઞ જૈન તૈયાર થઈ શકે જ નહિ. યાદ વાંચનાર સાંભળનાર અને સમજનારથી અજાણી રાખવું કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન જીનેશ્વરોનો નથી. કેટલાક બિચારા ભદ્રિકો તો એટલા બધા સ્યાદ્વાદમય મોક્ષમાર્ગ ત્રણસો ત્રેસઠ પાખંડીયોને
ભદ્રિક હોય છે કે ચર્ચાના વિષયને નામે શાસ્ત્રીય આકરો લાગતો હતો અને દુઃખ ઉપજાવનારો થતો વિષયથી પણ પરાડમુખ થવાને તૈયાર થાય છે. હતો. શાસ્ત્રકારો પણ કહે છે કે, તેવા ભદ્રિકોને માટે એક જ વિચાર રાખવો શ્રેયસ્કર વાલિત્રાસનસિંહનાવા: અર્થાત્ જીનેશ્વર છે કે કાળાનુક્રમે તેઓ તત્વભૂતપદાર્થો અને ભગવાનનાં વચનો કુવાદરૂપી મૃગલાઓને ત્રાસ સત્યપદાર્થોને શોધવાની મનોવૃત્તિવાળા થાય. અને કરવા માટે સિંહનાદ સમાન જ છે. એટલે અજ્ઞાન
જ્યારે તેઓ તેવા થશે ત્યારે તેઓ તત્ત્વ અને સત્યના અને કદાગ્રહી જીવોને સત્યનિરૂપણથી પણ દુઃખ ઉપેક્ષક નહિં બને એટલું જ, નહિં, પણ તત્ત્વ અને
થાય છે એમ સમજ્યાં છતાં ત્રિલોકનાથ તીર્થકરોએ સત્યને સમજ્યા સિવાય એક પક્ષનું સાંભળી બીજા
પણ પોતાની દેશના બંધ કરી નથી. તેવી રીતે આ પક્ષનું સાંભળ્યા સિવાય મોગલાઈ હુકમો થયા હતા
પત્રને પણ કેટલાક અજ્ઞાની ભોળા અને કદાગ્રહી તેની પેઠે એકપક્ષીય નહિ બને. તેઓ જ્યારે જિજ્ઞાસ જીવને દુઃખ થતું દેખાય છે અને તે દુઃખ ન થાય થશે ત્યારે એકપક્ષનું વાંચવા કે સાંભળવા માત્રથી એવી ઈચ્છા રહે છે. તેમજ તેમને થતા દુઃખને અંગે નહિં દોરાતાં ઉભયપક્ષનું નિરૂપણ શાંતદષ્ટિથી અને આઘાત પણ સહન કરવો પડે છે, છતાં મોક્ષમાર્ગને નિરાગ્રહપણે તપાસી સત્યને પામવાવાળા થશે. આ પ્રકાશન કરવાથી થતા અપૂર્વ લાભને અંગે તે શ્રી સિદ્ધચક્ર પેપરનું લખાણ તેવા ભદ્રિક અને વસ્તુની ઉપેક્ષા કર્યા સિવાય છૂટકો જ નથી. એકતરફી સાંભળીને હુકમનામું કરનારને રુચિકર સિદ્ધચક્રનામની સાર્થક્તા નહિં થતાં અરૂચીકર થયું હશે એની અમે ના પાડી આ પત્રનું અભિધાન “શ્રી સિદ્ધચક્ર' એવું શકતા નથી. જો કે તેવા ભદ્રિક અને અજ્ઞાની જીવોને જે રાખવામાં આવ્યું છે તે એજ મુદ્દો ધારીને પણ દુખ થાય તે વર્જવા લાયક જ છે. પરન્તુ રાખવામાં આવ્યું છે કે કોઈપણ ભોગે મોક્ષમાર્ગને સત્યમાર્ગનું નિરૂપણ કરતાં અજ્ઞાન અગર અનુકુલ રીતિએ ગુણ અને ગુણીનો પ્રભાવ પગલે