SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૧ શ્રી સિદ્ધચક્ર તા.૪-૧૦-૧૯૩૭ પગલે વધારવા અને એ જ ઉદેશથી આ પેપરે તત્વથી બાહ્યદૃષ્ટિવાળા જીવોને આ એક વર્ષનું પોતાના જન્મથી અત્યાર સુધી કાર્ય કરેલું છે. લખાણ જીરવવા માટે પણ ઘણી મુદત જોઇશે. એમ છઘસ્થ મનુષ્ય એવો હક્ક કોઇ દિવસે ન કરી શકે માનવું ખોટું નથી. પત્રના પ્રચારને અંગે એક વાત કે પોતે કોઈ દિવસ ભૂલે જ નહિં, પરન્તુ એ વાત તો અનિવાર્ય છે કે ભાઇબંધ પત્રકારોને કેટલેક અંશે પણ સાથે જ સમજવાની છે કે ખલનાવાળો પણ અરૂચિ થાય, કારણ કે કેટલાક ભાઈબંધ પત્રકારો મોક્ષમાર્ગની આરાધક હોય તો તે જે બોલે તે જીનેશ્વર ભગવાનનાં શાસન, તીર્થ, ધર્મ ઉદ્યોત કે શોભાપાત્ર ગણાય અને એટલા જ માટે મિથ્યાત્વના પ્રતિઘાત તરફ લક્ષ્યવાળા હોતા નથી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીનું વચન યાદ પરન્તુ તેઓને તો માત્ર એક વ્યક્તિ કે એક સંસ્થાના કરવું. તેઓશ્રી ફરમાવે છે કે વિશૂરવતાડપિ વાળુ ઉદયમાં કટિબદ્ધપણું રાખવું પડે છે. વૃત્તિઃ શ્રદ્ધાનાથ શોમતે એટલે અસ્તવ્યસ્ત અને ખલનાવાળી પણ વાણી તેઓને શોભે છે કે જેઓ પરન્તુ તેવા પત્રકારોને જે અરૂચિ થાય છે મોક્ષમાર્ગના તત્ત્વોને અંગે શ્રદ્ધાવાળા હોય, પણ અને તે અરૂચિને અંગે પોતાના લાગતાવળગતાઓને એટલું તો ચોક્કસ છે કે આ પત્રે જ્યારે જ્યારે ભગવાન મહાવીર મહારાજના વચનના શ્રવણથી પોતાની અલના પોતાની મેળે માલમ પડવાથી જેમ રોહિણીયાના બાપે રોહિણીયાને રોક્યો હતો અગર બીજાના કહેવાથી માલમ પડવાથી તત્કાલ તેવી રીતે આ પત્રના વાચનથી રોકવા માટે તૈયાર સુધારવામાં પાછી પાની કરી નથી. થાય તો તે અસંભવિત નથી, પણ તે બધું સહન સિદ્ધચક્રના ધ્યેયને બાધ આવે તેવું નથી કરીને આ પત્રે હજુ આગળ ઘણું વધવાનું છે. માટે મારા વાચકો ત્રિલોકનાથ તીર્થકર ભગવાન થતું. જીનેશ્વરના સિદ્ધાન્તોનું જે હું પ્રતિપાદન કરું, જો કે અન્ય પેપરો કેટલીક વખતે સુધારવાનું મોક્ષમાર્ગના અભિલાષી જીવોની શંકાઓનું જણાવે છે, છતાં પણ તેમના કરેલા સુધારા ભૂલોની સમાધાન કરૂં, જે એકેક વિષય ઉપર અજ્ઞાની જીવ પરંપરાને વધારનારા થાય છે, અથવા પ્રપંચની જાળ સમજી શકે તેવી રીતે વિવેચન કરૂં, તે બધું સ્થિરચિત્તે પાથરનારા થાય છે, એવું આ પેપરને કદી કરવું વાંચશે અને મનન કરશે એટલું જણાવી પડ્યું નથી અને કરશે પણ નહિં, આ પેપરને જ્યારે સમાલોચનાને અંગે જણાવવું કે આ પેપરમાં આવેલા જ્યારે સુધારવાની જરૂર પડી છે ત્યારે પોતાના • લેખોને અંગે જે કોઈ પેપર દ્વારાએ પત્ર દ્વારાએ કે લખાણો સ્પષ્ટ શબ્દોમાં જ સુધારેલાં છે કારણ કે સાક્ષાત્ શંકા ઉઠાવે કે સમાધાન માગે તેની નોંધ આ પેપર ગૌરવની સાથે કહી શકે છે કે અમારા લેવામાં આવે છે. તેથી કેટલાક કુશંકાકારોને તે ધ્યેય અને તત્વને કોઇપણ પ્રકારે બાધ આવેલો નથી રૂચિકર નથી પણ થતી, પરન્તુ શંકા કરવી અને અને આવે તેમ નથી, પરન્તુ શબ્દની રચનામાં અગર લખાણમાં ફેરફાર થવાનો અસંભવ સર્વથા સમાધાનમાં રૂચિ ન રાખવી એ સજ્જનને માટે કહેવાય નહિ, અને તેથી તેની સુધારણા કરવી જ લાયક નથી એ દરેકે ધ્યાનમાં રાખવું જોઈયે. પડે.પરન્તુ મારા વાચકોને આ પાંચમાં વર્ષમાં એટલું સમાલોચનાની આવશ્યક્તા બધું તત્ત્વજ્ઞાન મેં પીરસ્યું છે કે જેને તત્ત્વજ્ઞાની વળી અવિચ્છિન્નપ્રભાવશાળી ત્રિલોકાબાધિત મનુષ્યો જ જીરવી શક્યા છે અને જીરવી શકે છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy