SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ . • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જણાવે છે કે પરિણત જળ અને કાષ્ઠશુદ્ધિઆદિ રૂપ પ્રાસુક ગ્રહણથી જયણા સમજવી, અને ઘણા પૈસાનું ખર્ચ થાય છે તે પણ સ્થાને થાય છે અને તે નિર્મલભાવ અને યોગ્ય ઉપયોગથી સર્વ ધર્મનું કારણ છે. આજ કારણથી અંશે આરંભ આદિ દોષવાળું છતાં પણ સર્વજીવોની પીડા હરણ કરનાર અને આર્ત અવસ્થા વારનાર હોવાથી બહુદોષને નિવારનાર શ્રી આદિનાથ ભગવાને શિલ્પાદિનું વિધાન કરેલું છે તે પણ નિર્દોષ જાણવું. સર્વોત્તમ પુણ્ય સહિત તે ભગવાન સમ્યકત્વ મળ્યું ત્યારથી સર્વથા અન્ય જીવોના હિતમાં લીન, વિશુદ્ધ જોગવાળા અને મહાસત્વવાળા હતા. પ્રજાને બહુ ગુણ કરનાર જાણીને તેઓએ તે શિલ્પ આદિ દેખાડ્યું છે તો યથોચિતપણે પ્રજાનું રક્ષણ કરનાર એવાં ભગવાનને દોષ કેમ થાય? શિલ્પાદિદર્શનમાં ભગવાનનું મુખ્ય ધ્યેય લોકોને બહુ દોષથી બચાવવાનો હતો. સર્પાદિથી રક્ષણ કરવા માટે ખાડાવિગેરેથી ખેંચતાં કાંટાદિ લાગવા રૂપ દોષો થાય તો પણ ખેંચનારનો આશય પવિત્ર જ છે. એવી રીતે નિવૃત્તિપ્રધાન હોવાથી આ જિનભવનાદિની હિંસા તે તત્ત્વથી અહિંસાજ છે. વળી, જયણાવાળાને વિધિ જ પૂજાદિક કરતાં થતી જે હિંસા તે તત્વથી અહિંસા જ છે. અહીં બીજી વાત પણ જણાવે છે :सिअ १२७१, तअ १२७२, उव १२७३, इ. १२७४, अहि १२७५, तो १२७६, तह १२७७, એમ કહેવામાં આવે કે પૂજ્ય એવા શ્રીતીર્થકરો કૃતકૃત્ય થઈ ગયેલ હોવાથી તેઓને ભક્તોએ કરેલ પૂજાથી કોઈપણ જાતનો ઉપકાર નથી, તેમજ તેને ઉપકાર તો માનીયે તો અકૃતકૃત્યપણું સંપાદન થાય, અને તેથી આશાતના થાય છે, વળી અધિકહિંસાની નિવૃત્તિથી ગુણાંતર થવાનો નિયમ નથી, માટે પૂજામાં થી હિંસા તે સદોષ જાણવી. એના ઉત્તરમાં જાણવાનું કે ચિંતામણિ અગ્નિ અને ચંદનાદિને સેવન કરનાર તરફથી કોઈપણ ઉપકાર નહિં છતાં પણ તે ચિંતામણી આદિની વિધિથી સેવા કરનારો તેનાથી જ ળ પામે છે. એ વાત જગતમાં પણ પ્રસિદ્ધ જ છે. અને એવી જ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી પણ ફળ થાય તેમાં કોઈપણ જાતને વિરોધ નથી, અને ઘાતિકર્મનો ક્ષય કરી વીતરાગ સર્વજ્ઞ થયેલા હોવાથી જ કૃતકૃત્યપણાને લીધે જ તેમને પૂજ્ય માનેલા છે, તેથી તેમને પૂજવામાં આશાતના છે નહિ.. વળી વિષયકષાય આદિ સહિત એવાં અને અનુબંધવાળાં અધિકરણોથી પૂજા દિમાં પ્રવર્તતાં નિવૃત્તિ થવાથી અધિનિવૃત્તિ પણ ગુણ છે, અને ભગવાનના દર્શનાર્ષી શુભયોગથી શુદ્ધ એવું જે સમગદર્શન તેના શુદ્ધિાદિ ગુણાંતર પણ થાય છે, અને તેંટા માર્ગે પૂજા સંબંધી હિંસા ગુણકારિણીજ છે એમ માનવું જોઈએ, પૂર્વ કા પ્રશ્નાર્ણ જયણાથી પ્રવૃત્તિ થાય માટે હિંસા સભ્ય છે. સામાનાજના વચનથી આ બધું સંભવી શકે છે. નિશ્ચય કરીને કહેલા આગમર્થી અને નહિ. નિવાËા ગુરૂસાદાયથી પૂર્વોક્ત સર્વ સંભવિત જાણવું. વેચનનો વિશ્વાસ કરે છે. अ १२७४, १२७९, तव्या १२८०, अहिस्सा १२८१, वाणा १२८२, ण या १२८३, नो १२८४, ताणिह १२४५, कसा १२८६, इंदबा १२८.७, एवं नो १२८८, पणा कमाइः १२८९, तत्तो १२९०, णेवं १२९१, अब एस्सर. नमो भाषा पसa, वेल्पा १२९४, पाहि १२९.५, सा एवं १२९८, तह केएः १२९७, ता तस्स १२९८, जाह एस. तात्तोति १२००
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy