SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવું ? છે. જ ૩૦૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ ૧૨ અષ્ટમનો આઠ પૂર્ણ અને આઠમું એવા બે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય માનો એટલે અર્થ કરનાર કલ્પનાકુશલ કેવો ? તે વળી અમાવાસ્યા ક્ષયે તો આપોઆપ આવે, એક જ પંક્તિમાં પ્રકરણમાં કરે તેને શું ભેળસેળપંથીને તો તેરસ કે ભૂલથી પડવો એ બને નકામા છે. ૧૩ માર્ગણોદ્ધારના લેખકે જુઠા અર્થો ક્ય છે ૯ જુઠું જાણ્યા પછી પણ સત્યપણ પોકારવું એ તેની જ આ સૂચના અને ભવિષ્યનો ઇશારો શાસનની અને પ્રવચનમાં તો ન જ હોય. છે. તે લેખકે જ આના અને પહેલાના ઉત્તરો ૧૦ પંચાંગોને લીધે લખવાનો ખુલાસો છતાં પોલ આપવા. (માર્ગણ) ખુલ્લી પડવાથી સજ્જનતાને તિલાંજલિ ૧ અપવાદમાં આમર્શ નથી વર્જાયો એ સ્પષ્ટ અપાય છે. (વીર !) કેમ ન સમજાય ? તા.ક. ક્ષયના પ્રસંગે પૂર્વ તિથિના ઉદય અને કથીરના શાસનની છાયામાં કોણ કમભાગ્ય સમાપ્તિ બન્નેની અને વૃદ્ધિમાં પૂર્વના ઉદયની પાય ? જિનશાસનમાં તો આશ્રિત થનાર કચુંબર કરનારા શું જોઈને ઉદયની હઠ પકડે છે. ભાગ્યશાળી જ હોય. ક્ષય વૃધ્ધિ સિવાયમાં ઉદય લેવાય છે જ. ક્ષયે પૂર્વનો ઉદય અને વૃદ્ધિએ ઉત્તર ઉદય ૧ પલ્લીવાલલોકો હજારો વર્ષથી શ્વેતાંબર જૈન અનુક્રમે અછતો લેવો અને છતાં છોડવો, છે. એને માટે ભાવનગરથી બહાર પડેલ તો ઉદયની ત્યાં અનિયમિતતા થઈ જ. લેખમાલાના ૧૩૯૭નો લેખ ૬૫ મો અને ખરતરની ચર્ચામાં અર્થની અનુકૂળતાએ ૧૫૧૦ નો લેખ ૨૬૧મો જોવો. વળી એ પ્રા કહ્યું તે વિપરીતપણે લઈને મૂલ પલ્લીવાલોની શ્વેતાંબરતાને લીધેતો શ્વેતાંબરમાં વર્યાનો અર્થ ન માને અથવા આખો પલ્લીવાલ નામે ગચ્છ થયો છે. જુઓ તત્ત્વતરંગિણીકાર તેરસનું નામ લેવાનું જ ના ૧૫૦૭ની ૨૨૧મો લેખ. વળી આત્માનન્દ કહે છે તે ન માને, તેની દશા જ્ઞાની જાણે સભાવાળા લેખસંગ્રહમાં પણ ૧૩પ૬નો પૌષધાદિમાં તિથિ ભેળી હોય નહિં, ફક્ત ૫૭મો તથા ૧૩૦૦નો પ૪૫ નંબરનો પલ્લી પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરેલી હોવાથી અનપલ્લીજ્ઞાતીયનો સ્પષ્ટ છે.વળી ૧ ૬૮૧નો ચૌદશને દિવસે પૂનમ છે માટે તેનું પણ ૪૧૯ નંબરનો લેખ પલ્લીવાલગચ્છનો આરાધન જણાવે છે. તયો એમ દ્વિવચન ચોખો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તો નથી જ. પલ્લીવાલજ્ઞાતીય શ્વેતાંબર સંપ્રદાયની છે. તે પરંપરા ચાલી છે તે જુઠી છે એમ કહેનારા પલ્લીવાલોને દિગબર ઠરાવવાની ચેષ્ટા કેવલ શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવનારા જ છે. અધમાધમ છે. માટે દિગબરીયો આત્યકાલ ૬ શાસ્ત્રાનુસારી સ્વર્ગસ્થ હોય કે હયાત હોય સુધી શ્વેતાંબરનાં તવાદિ શાસ્ત્રો તેની અશાતના ભવભીરૂ કરે જ નહિં. પણ શ્રીકેશરીયાજી આદિ તીર્થો અને નેક પુબડ આગ્રહી મનુષ્યો જુઠા બચાવ કરે. આદિ જ્ઞાતીયોને પોતાના ઠરાવવા તનતોડ ૭. કર્મમાસે ક્ષય છે પણ વૃધ્ધિ નથી એ સશાસ્ત્ર ખોટી મહેનત કરી છે છતાં હજુ તેઓ પોતાની અને વિચારપૂર્વક જ લખ્યું છે, પણ તે અધમવૃત્તિ છોડે તો સારું છે. કર્મમાસમાં જૈનશાસ્ત્ર તિથિની વૃધ્ધિ માને ? મૂલાચાર નામના દિગ બરનો ગ્રંથ છે એ કથન જુઠું છે જ. આવશ્યકનિયુક્તિ ભાષ્ય અને પન્નાઓની
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy