________________
૫૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ સાધપણાથી પતિત થયા છતાં પોતાની અધમતાને સ્નાનાદિકઆચારમાં ગૌણપણે પણ ધર્મપ્રરૂપણા જણાવતાં લગીર પણ સંકોચ ન પામવા સાથે કરનાર એવા મરીચિનો દાખલો દેવામાં આવ્યો છે શુદ્ધધર્મના રાગવાળા અને સમ્યગ્દષ્ટિ હોવાથી તે એ મરીચિના સ્થંપિ રૂપ એ વાક્યનો આચાર્ય પશ્ચાતકૃત થયા છતાં પણ પૂર્વના આચારપ્રકલ્પના મહારાજ શ્રીમલયગિરિજી સ્પષ્ટ શબ્દોમાં અર્થ જ્ઞાનને અંગે દેશના દેવાના અધિકારી ગણાય અને જણાવે છે કે મરીચિએ કપિલને એમ કહ્યું કે હે તેમના જેવાઓને શ્રાવકપણાને અંગે પ્રતિક્રમણ કપિલ! આ જીનેશ્વર મહારાજના શાસનમાં સંપૂર્ણ કરતાં વિપરીત પ્રરૂપણા થવાનો સંભવધારી સૂત્રકારે એટલે પૂરેપૂરો ધર્મ છે અને આ મારા શ્રાવકને માટે વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ પરિવ્રાજકપણામાં અંશ માત્ર જ ધર્મ છે. આવી રીતે જણાવ્યું છે. એવું તે સૂત્રની વ્યાખ્યામાં ચોખ્ખા
સ્પષ્ટ કહેનારાથી પણ પરિવ્રાજકલિંગનું એટલે શબ્દોમાં કહેલું છે. વળી શ્રાવકકુલમાંથી આખું
સ્નાનાદિકનું કથંચિત્ ધર્મપણું કહેવામાં દુર્ભાષિતપણું કુટુંબ હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ફુરસદ મેળવી થયું છે એમ સ્પષ્ટ કર્યું અને તેટલા માત્રથી ક્રોડાક્રોડ શકે એમ સંભવવું અસંભવિત નહિ, તો દુઃસંભવિત
સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. આ બધી વાત તો છે જ. તેવી વખતે શાસ્ત્રકારો જણાવે છે કે
વિચારનારો મનુષ્ય કદિપણ એમ નહિ સમજે કે કુટુંબનો અગ્રગણ્ય મનુષ્ય જે વ્યાખ્યાન સાંભળવા
શ્રાવકોને શાસ્ત્રકારોએ ઉપદેશ આપવાનો અધિકાર ગયો હોય તે પોતાના શેષકુટુંબને રાત્રિએ એકઠું
આપ્યો છે. વાત પણ વિચારવા લાયક છે કે કરીને ગુરુમહારાજની દેશનામાં આજકાલ આવી
નિરારંભ અને નિષ્પરિગ્રહરૂપ ધર્મ કહેવાનો રીતે ધર્મનું નિરૂપણ થયું હતું એમ અનુવાદદ્વારાએ
અધિકાર સારંભ અને સપરિગ્રહને હોય જ નહિ. જણાવે અને તેવી વખતે પણ પ્રરૂપણા થવાનો અને
વળી કેટલાક શ્રાવકો શ્રીસૂયગડાંગની ચૂર્ણિના વચન તેને અંગે વિપરીત પ્રરૂપણા થવાનો સંભવ હોવાથી
પ્રમાણે સર્વત્ર પ્રસંગમાં એમ બોલવાવાળા હતા કે
'अयमाउसो ! निग्गंथे पावयणे अटे परमटे सेसे શ્રાવકે વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ કરવાની જરૂર
મળ' અર્થાત્ જે કોઈ મલ્યો હોય તેને કહે કે છે એમ પણ તે સૂત્રની વ્યાખ્યામાં સ્પષ્ટશબ્દોમાં
હે આયુષ્યમાન! આ નિગ્રંથપ્રવચન જ અર્થ છે, જણાવવામાં આવ્યું છે. અને તેથી જ એમ કહીએ
આ નિર્ગથપ્રવચનજ પરમાર્થ છે, અને આ તો ચાલે છે તે સ્થાને જમાલિઆદિ નિન્ડવો જે
નિગ્રંથપ્રવચન સિવાય જે કંઈ વસ્તુ જગતમાં છે ઉસૂત્રભાષક તરીકે નિશ્ચિત થાય છે તેઓનો
તે સર્વ અનર્થરૂપ એટલે ભયંકર છે. આવી વાણી દાખલો નહિં દેતાં દેશવિરતિ ધર્મમાં રહેલો છતાં
વદનારો નિગ્રંથપ્રવચનનું ઓધે શ્રમણમહાત્માઓના પણ અન્યલિંગને ધારણ કરનાર હોવાથી પોતાના
અનુવાદે વચન કહે તેમાં પણ પ્રરૂપણા અને