________________
८६
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ માનવુંજ પડશે કે મતિ જ્ઞાનાદિને રોકવાવાળાં કર્મો અને તેને લીધે મિથ્યાત્વવાળી દશામાં અનંત સંસારને આદિથી સર્વથા જતાં નથી. પણ થોડા થોડા જાય પ્રતિક્ષણે અનન્તાનુબંધી કષાયોનો જ ઉદય હોય છે, અને આ હકીકત સમજવાથી સ્પષ્ટ સમજાશે છે. તે બધુંસત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કે વર્તનમાં જે કે શાસ્ત્રકારોએ જે મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનોને
' આગ્રહવાળો હોય અને સૂત્રથી વિરૂધ્ધ એવી પ્રરૂપણા ક્ષાયોપથમિક ગયાં અને ફકત કેવલજ્ઞાનનેજ
અને વર્તન જે પોતે માનતો હોય તે વાળા જ ભગવાન ક્ષાયિક તરીકે ગણે છે તે વ્યાજબી જ છે. વળી
તીર્થકરો પણ હતા એમ પ્રરૂપે અને તે પ્રમાણે વર્તે આ વાત પણ અનુભવ બહાર નથી કે કરેલો તાર અભ્યાસ કે જાણેલી હકીકત ભલાઈ જાય છે. એટલું જ નહિં, પણ ભગવાન જિનેશ્વરોએ નિરૂપણ અર્થાત્ જેમ ક્ષયોપશમથી તારતમ્યતાએ જ્ઞાનની કરેલા અને તેને અનુસારે જ પ્રરૂપણા અને વર્તન તારતમ્યતા છે તેમજ જ્ઞાનનું આવૃત અને કરવાવાળાની નિંદા હેલના અને યાવત્ નાશને જે અનાવૃતપણું પણ ક્ષયોપશમને લીધે જ હોય છે મિથ્યાત્વીઓ ઈચ્છે તેઓનાં ધર્મકાર્યો પણ અને તેથી જ તે મતિજ્ઞાનાદિ જ્ઞાનોને ક્ષાયોપથમિક અનન્ત સંસારને વધારનાર થાય. પણ જેઓ કુલાદિ કહેવામાં આવે છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મોને સામગ્રીની વિચિત્રતાને લીધે અન્ય મત કે જૈનમતના એવા માનવા જ જોઈએ જે અંશે આવરણ પણ પણ વિપરીત પ્રરૂપણા અને વર્તનવાળા હોવા છતાં કરે અને ગુણોનો આવિર્ભાવ થવા દે. અને તેથી
પણ સત્યની ગવેષણાવાળા હોવા સાથે અસત્ય જ સર્વથા તે જ્ઞાનાવરણીયાદિનો નાશ થયા વિના
માલમ પડતાં કોઈપણ સંયોગ સામગ્રી હેલના મતિઆદિક જ્ઞાનો પ્રકટ થઈ શકે છે.
કુટુંબસંયોગ અથવા બાપદાદાની પરંપરાને આડે ન સમ્યકત્વ અને દેશવિરતિના ગુણોની
લાવતાં સત્યમાર્ગને આદરવાની તત્પરતાવાળા હોય ક્ષારોપશમિકતા
તેવા મનુષ્યો મિથ્યાત્વ દશાવાળા હોવા છતાં એ હિસાબે આત્માના ચારિત્ર ગુણને રોકનાર ગુણવાળા ગણાય છે, અને તેથી જ તેવાઓને મોહનીય કર્મ જે ચારિત્રમોહનીય છે. તેનો ક્ષયોપશમ મિથ્યાત્વ ગુણસ્થાનક છે એમ શ્રીહરિભદ્રસૂરજીિ થાય ત્યારે જ દેશવિરતિપણું જે શ્રાવકપણું છે તે અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી મળી શકે છે. અર્થાત્ આદિમાં મિથ્યાત્વદેશા છતાં વગેરે જણાવે છે, અને એવી ભદ્રકદશાવાળોજ ભદ્રકભાવથી મોહનીયની સ્થિતિ ઘટી જાય છે. મનુષ્ય મિથ્યાદૃષ્ટિ છતાંપણ ઘણી કર્મની સ્થિતિ મિથ્યાત્વદશા હોય ત્યારે જે ધર્મ કાર્ય હોય તે કરવાથી તોડીને સમ્યકત્વ પમાવાને યોગ્ય બને છે. પણ અનંતસંસારની દરેક સમયે જે વૃધ્ધિ થાય છે
(અપૂર્ણ)
(ટાઈટલ પાન ૩ થી ચાલુ) જે તપસ્યાની અપ્રતિપાદિત એવાં ચાર જ્ઞાનને ધારણ કરનાર અને મોક્ષપ્રાપ્તિ અને કર્મક્ષયને માટે નિશ્ચયવાળા ભગવાન જિનેશ્વરોને જરૂર લાગી તે તપસ્યાની અજ્ઞાની કે સામાન્ય જ્ઞાની ગણાતાને જરૂર ન લાગે એ ખરેખર આશ્ચર્ય કે કલિકાલનું કૌતુક જ ગણાય.