________________
•
•
•
•
૧૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ પર ફરી વળ્યો હતો, કોઈને કાંઈ દેખાતું ન હતું. ધર્મનું નિરંતર વર્ણન કરે, આ વર્ણન પેલો પ્રધાન એ વખતે અચાનક એક વહાણમાંથી એક પીપ પડી સાંભળે ખરો, પરંતુ સાંભળીને છેવટે એકજ વાત, ગયું! જેવું પીપ પાણીમાં પડયું કે તે જ ક્ષણે મોટો આગળ કરે કે કર્મ બંધનનો હિસાબ મન પર છે. ધબાકો થયો ! આ ધબાકો જેવો નેપોલીયનના અને જેનું મન ચોખું ન હોય તેને કર્મનો બંધ લાગે સાંભળવામાં આવ્યો કે તે જ ક્ષણે તેણે આખી સેનાને છે. બીજાને કર્મનો બંધ લાગતો નથી ! અને મન ત્યાં જ રોકી નાંખી અને દરીયામાં પોતાનો સૈનિક કોઈ દિવસ ઠેકાણે રહે તેમજ નથી. માટે ધર્મ અને પડયો છે એમ ધારીને તેણે તરનારાઓને સમુદ્રમાં ધર્મી જેવી વસ્તુજ નથી. ઉતાર્યા. તે તારાઓ બે દિવસ સુધી અંદર આથડયા!
નાસ્તિક પ્રધાનના આ વચનો રાજા સદા ત્રીજે દિવસે એક સિપાઈ અંદરથી એક મોટું પાપ
સાંભળતો અને સાંભળીને વિચાર કરતો કે હું એને શોધીને બહાર લાવ્યો. અને પીપ નેપોલીયનને
માર્ગમાં લાવવાને માટે પુરુષોના પવિત્રચરિત્રોનું આપ્યું. પીપ નેપોલીયને લીધું અને તરત જ તે પીપ શોધી લાવનારને ઈનામ આપ્યું. આ રીતે આ પીપ
વર્ણન કરું છું. ત્યારે આ મૂર્ણો તેના અવળા જ
અર્થો કરે છે ! અને અછતા દૃષ્ટાંતો આપીને ધર્મને લાવનારને ઈનામ આપવામાં એકજ મુદો કારણ ભૂત હતો કે આ માણસ દરીયામાંથી જે પીપ શોધી
ખસેડી નાંખે છે. આવા પથરાને જો સુધારવો હોય લાવ્યો છે જો મારો સૈનિક અંદર પડયો હોત તો
તો એને એ વાતનો અનુભવ કરાવવો જોઈએ કે
મન પણ માણસથી વશ કરી શકાય છે રાજાએ તેને પણ શોધીને બહાર લઈ આવતે. નેપોલીયને પોતાનો એક સિપાઈ સમુદ્રમાં પડયો હશે એવા
આવો વિચાર કર્યો. જોકે રાજાનો એ વિચાર બહુ વિચાર માત્રથી પોતાનું આખું નૌકાસૈન્ય ત્રણ દિવસ
સ્તુત્ય હતો, પરંતુ તે છતાં એ વિચારને અમલમાં ભરસમુદ્રમાં રોકી દીધું હતું ! નેપોલીયનના આ
મૂકવો એ કઠણ હતું. બીજાના આત્મા પાસે મન કાર્ય ઉપરથી જણાઈ આવશે કે તેને પોતાના એક
વશ કરાવવું એ કાંઈ હેલી અથવા તો જેવી તેવી સૈનિકની પણ કેટલી કિંમત હતી. જેમ
રમત વાત છે જ નહિ ! અંગ્રેજીમાં કહેવત છે કે નેપોલીયનાદિ સરદારોને પોતાના એક સિપાઈની
Who will bell the cat? અર્થાત્ બિલાડી મહત્ત્વની કિંમત હતી તે જ પ્રમાણે એક ધર્મીનું
ને ગળે ઘંટડી બાંધે કોણ? એક વખત મહાત્મા મૂલ્ય બીજા ધર્મને હોવું જ જોઈએ. જેઓ મોક્ષના
અમથાલાલ ના રસોડામાં ઉંદરની મહાસભા સાધકો છે તેઓ બધા ધર્મના સૈનિકો છે, એટલે
થઈ. ઉંદરો ભેગા મળ્યા અને તેમણે વિચાર કર્યો જ એક ધર્માજીવને બીજા ધર્મીજીવની મહત્વની કે આ બીલીબાઈ રોજ રોજ આવે છે અને આપણા કિંમત હોવી જ જોઈએ. મોક્ષના સાધકો એ સઘળા ઉંદરબંધુઓને એપ ફાવે તેમ ચાવી જાય છે, માટે જ ધર્મના સૈનિકો હોવાથી એવા એકએક સૈનિકન એ મહાભયંકર ખુવારી અટકાવવા માટે આપણે આપણને મહત્વ હોવું જ જોઈએ. અને એક કાંઈ ઉપાય કરવો જ જોઈએ. બધા ઉંદરો આ ધર્મજીવને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા માટે બીજા વિચાર ઉપર સંમત થયા ! એક બે ઘરડા ઉંદરો ધમજીવોએ સદંતર કટિબદ્ધ રહેવું જ જોઈએ. કાંઈ બોલવા જતા હતા, પરંતુ તરૂણ ઉંદરોએ તેમને અહીં પેલા રાજા અને પ્રધાનની વાતને સ્મરણમાં ધમકાવીને બેસાડી દીધા, અને બધાએ ઠરાવ કરી લાવવાની જરૂર છે. એક રાજા હતો. રાજા ધર્મનિષ્ઠ દીધો કે બસ બિલાડીને ગળે ઘંટડી બાંધી દો કે હતો, પરંતુ તેનો પ્રધાન પ્રખરનાસ્તિક હતો. રાજા જેથી તેના આવવાનો અવાજ સંભળાય અને પછી