________________
૨૭૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ અંગપ્રવિષ્ટાદિશ્રુતના જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે તો પછી સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન એ બેમાં ગણીને વ્યાજબી કહી શકાય, છતાં મિથ્યાજ્ઞાનના સહચારિપણું નિયમિત જ છે. અને તેથી અભાવથી થતું સમ્યગજ્ઞાન જ્યારે લેવામાં આવે સમ્યગદર્શનવાળામાં સમ્યજ્ઞાનની ભજના કહી ત્યારે તો સમ્યગ્ગદર્શનવાળો કોઇપણ જીવ શકાય જ નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્ગદર્શન અજ્ઞાનવાળો હોય જ નહિં, તેની અપેક્ષાએ તથા તથા સમ્યગ્રજ્ઞાનની ઉત્પત્તિ અને સમ્યક્ઝારિત્રની પૂર્વશબ્દ એક જ વખત હોવાથી અર્થાત્ પૂર્વપૂર્વનામે ઉત્પત્તિમાં ભજના હોય એ કંઈ અસ્વાભાવિક નથી. એવી રીતે પૂર્વશબ્દ બે વખત નહિં હોવાથી પણ મોક્ષમાર્ગ તો ત્યારે જ કહી શકાય કે પૂર્વલાભનો અર્થ કેટલાક ટીકાકારો પૂર્વલાભે' માં સમ્યગદર્શન અને સમ્યજ્ઞાની સાથે સમ્યક્ઝારિત્રનું પૂર્વ શબ્દનો સમાસમાં દ્વિવચાનથી કરી પૂર્વના બે સહચરપણું થાય, આ વસ્તુ વિચારનારો મનુષ્ય જો એટલે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનનો લાભ થયે જૈનશાસ્ત્રની યથાસ્થિત શ્રદ્ધાવાળો હોય તો છતે આગળના ચારિત્રની ભજન જાણવી, એમ જે સમ્યક્યારિત્ર પ્રાપ્ત થતાં જ આરાધકપણું તથા કેટલાક વ્યાખ્યાનકારો જણાવે છે તે ઘણું જ વ્યાપક મોક્ષનો માર્ગ પ્રાપ્ત છે એમ નિશ્ચયથી માની શકે. વ્યાખ્યાન છે. તેઓ વળી એમ પણ જણાવે છે કે સમ્યગદર્શનાદિ થવામાં હેતુ ‘મનનીયમુત્તરમ્' એ વાક્યમાં ભાષ્યકાર જ ઉત્તર
ધ્યાનમાં રાખવા જેવું છે કે સમ્યગદર્શન અને શબ્દ એક વચનમાં વાપરે છે, મનનોત્તર: એમ
સમ્યજ્ઞાન એ ચીજો ઉપદેશ મળ્યા છતાં પણ લખતા નથી, તેથી સ્પષ્ટ થાય છે કે ત્રણેમાં પરસ્પર
આત્માના અપૂર્વ વીર્યના ઉલ્લાસે જ મળવાવાળી ભજના નથી પણ પહેલા બે એટલે સમ્યગ્દર્શન અને
છે તેવી જ રીતે ચારિત્રપણ આત્માના અપૂર્વ વીર્યના સમ્યજ્ઞાનની સાથે માત્ર સમ્યક્યારિત્રની જ ભજના
ઉલ્લાસથી જ મળવાવાળી છે. જો કે સમ્યત્ત્વની લેવી, તેથી સત્તરત્નામેનિયતઃ પૂર્વતામ: એ વાક્યની
પ્રાપ્તિમાં યથાપ્રવૃત્તિ નામનું કરણ સમ્યકત્વ વ્યાખ્યામાં પણ સત્તરોત્તરત્નામે એમ નથી લખ્યું,
પામવાવાળા જીવને ઉપયોગ વગર સ્વાભાવિક રીતે તથા પૂર્વ પૂર્વનામ: એમ પણ નથી લખ્યું. તેથી પણ
મળવાવાળું છે. પણ ત્યાં સુધી તો અભવ્ય અને કેટલાક ટીકાકારો ઉત્તરલાભેનો અર્થ માત્ર
ભવ્યો પણ અનન્સી વખત આવે છે. પરન્તુ ચારિત્રરૂપી, ત્રીજા સાધનનો લાભ થાય ત્યારે તેની
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બે કરણો જ પહેલાં બે જે સમ્યગદર્શન અને સમગ્રેજ્ઞાન છે તેનો
આગળ સમ્યક્ત તરફ જીવને લઇ જાય છે. લાભ નક્કી થઈ ગયેલો છે એમ જાણવું એવું જણાવે
અપૂર્વકરણ અનન્તાનુબંધી કે જે સમ્યક્તના ઘાતક
છે તેનો નાશ કરે છે અને અનિવૃત્તિકરણ કે જે જ્ઞાન દર્શનનું સહચારિપણું
સમ્યક્તને રોકવાવાળા મિથ્યાત્વને વેદવાનો વખત જૈને જનતા એ વાતને સારી રીતે સમજી બંધ કરી નાંખે છે. આ અપૂર્વકરણ અને શકે છે કે જેમ અગ્નિની અંદર ઉષ્ણતા અને અનિવૃત્તિકરણ નામના બન્ને કરણો ભવ્યજીવો જ દાહકતા બન્ને એકી જ સાથે નિયમિતપણે ઉત્પન્ન કરી શકે છે. તે બે કરણોને અભવ્યજીવ કોઈ દિવસ થાય છે, તેવી જ રીતે આત્માની અંદર સમ્યગુદર્શન પણ કરી શકતો નથી અને તે બે કરણો આત્માના અને સમ્યગુજ્ઞાન એ બન્ને એકી જ સાથે ઉત્પન્ન પ્રયત્નથી જ સાધ્ય છે. યથાપ્રવૃત્તિ કરણ જો કે થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગૂજ્ઞાનની અનુપયોગથી થાય પણ અપૂર્વકરણ અને ઉત્પત્તિમાં એક સમયનો પણ આંતરો રહેતો નથી, અનિવૃત્તિકરણ તો આત્માના તીવ્ર ઉપયોગ અને