________________
૨૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ભગવાન કષભદેવજીની ત્યાગપણે પણ ભગવતી સૂત્રના વચનને વિચારનારો મનુષ્ય સર્વ પરોપકારમાં હેતુતા
સાધુ મહાત્માના વર્ગને ધર્મદેવ તરીકે ગણેલો જોઈ દ્રવ્યનંદીના પ્રસંગમાં, દ્રવ્યપૂજાના અધિકાર
આચાર્ય ઉપાધ્યાય કે સાધુને અંગે આચાર્યદેવ ત્રિલોકનાથ તીર્થકરનું પરહિતરતપણે વિચારતાં
ઉપાધ્યાયદેવ કે ગુરૂદેવ વિગેરે શબ્દો વપરાતા
સાંભળી ચમકશે નહિ. પણ ખરેખર તે શબ્દોની ભગવાન ઋષભદેવજીનું જેમ પરોપકારીપણું
વાસ્તવિકતા સમજશે. સાધુ મહાત્માને જ્યારે આગળ વર્ણવ્યવસ્થાદિને અંગે વિચાર્યું અને
ધર્મદેવ તરીકે ગણાય તો પછી ત્રિલોકનાથ તીર્થંકર બ્રાહ્મણવર્ણ અંગે વિચારવાનું છે, તેમાં ભગવાન ભગવાનને દેવાધિદેવ તરીકે ગણવામાં આવે તો શ્રી ઋષભદેવજીનો દીક્ષા અધિકાર વિચારતાં સમ્યગૃષ્ટિ મહાપુરૂષોને તો તેથી ઘણો જ અપૂર્વ નિરૂદ્યમી જીવોને ભગવાન ઋષભદેવજીના આનંદ ઉપજે. વળી એક વાત ધ્યાનમાં રાખવાની દૃષ્ટાન્તથી સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું કે મોક્ષથી છે કે પંચમહાવ્રતધારી મહાત્મા માત્ર ભિક્ષાવૃત્તિ જે જીવો જો નિકટ હોય છે તો ભવિતવ્યતા છે કે જે મોક્ષના સાધનભૂત જે સમ્યગ્દર્શનાદિ છે. ભવ્યતાનો એકાન્ત આધાર ન લેતાં કર્મ બલ, વીર્ય તેના કારણ તરીકે ગણાયેલા એવા શરીરને ધારણ વિગેરેની ઉપયોગિતાને સ્વીકારે એ વાત જણાવાઈ. કરવા માટે છે, તે ભિક્ષાવૃત્તિ પણ દાતારના ધર્મકાય ધર્મદેવપણું અને ભિક્ષાવૃત્તિથી
તે ઉપકારને માટે જ કરે છે અને તેથી ભગવાન
હરિભદ્રસૂરિજી ગૃહિદોપારાય એમ કહી પરોપકાર '
ભિક્ષાવૃત્તિનું પ્રયોજન શરીરના ઉપકારની સાથે સામાન્ય રીતે સાધુ થનાર દરેક મહાત્મા
ગૃહસ્થોના ઉપકારને જણાવે છે, આ વાક્યમાં પરોપકારલીન હોય છે અને તેથી જ તે
વિશેષ એ ધ્યાનમાં રાખવાનું છે કે દેહના ઉપકાર સાધુમહાત્માની કાયાને ધર્મકાય તરીકે ગણવામાં કરતાં ગૃહસ્થના ઉપકારને મુખ્ય પદવી આપવામાં આવે છે. તો પછી ત્રિલોકનાથ તીર્થકર ઋષભદેવજી આવી છે. કેમકે જો એમ ન હોત તો સરખા મહાપુરૂષો ધર્મમય જ કાયાવાળા હોય તેમાં તેહપૃદયુપાય એમ લખત. પણ તેમ નહીં લખતાં આશ્ચર્ય શું? વળી એ વાત ધ્યાનમાં રાખવાની છે જે ગૃહિદોપIRય એમ લખ્યું છે. તે સ્પષ્ટપણે કે પંચમહાવ્રતધારી સમસ્ત સાધવર્ગ જણાવે છે કે સાધુમહાત્માને ભિક્ષાવૃત્તિમાં શ્રીભગવતીસૂત્રના વચન પ્રમાણે ધર્મદેવ તરીકે દેહઉપકારનું સત્વ જો કે રહેલું છે તો પણ તે મુખ્ય ગણાય છે. ચક્રવર્તી જેમ નરદેવ કહેવાય છે. તેવી નથી, પરંતુ ખરૂં મુખ્ય સત્વ તો ગૃહસ્થના ઉપકારનું જ રીતે સાધુ મહાત્માઓ પણ ધર્મદેવ તરીકે જ જ છે, આજ કારણથી કવચિત કથામાં જે સંભળાય ગણાય છે. કેટલાક ભદ્રિકજીવો ગુરૂમહારાજને છે કે, ભાવનાની ધારણાએ ચઢેલા દાતારે ઘી દેવા લગાડાતો દેવ શબ્દ સાંભળીને ચમકે છે. પણ શ્રી માંડ્યું, તેમાં ઘી ઢોળાવવા માંડ્યું, તો પણ