________________
૧૧૪
શ્રી સિદ્ધચક
તા. ૨૮-૧૨-૧૯૩૬ એ કહેવાની કોઈ જરૂર હતી નહીં. છેવટે એક સાંભળો તો તેઓ સીધા રસ્તે પ્રવર્તેલા છે એમ કાયાથી ન કરવું એના પણ પચ્ચખ્ખાણ, વ્યાજબી લાગશે. ચોરો શું કહે છે. “અમે લોકોને ગફલતથી ગણ્યા. મન કેવળ સંજ્ઞી પંચેંદ્રિયને હોય છે ત્યારે સાવચેત રાખીએ છીએ. તમે લોકોને વચનથી શું બીજા એકેંદ્રિય વિગેરે કર્મ બાંધતા નથી ? સમજાવીને હુશીયાર કરો છો પણ અમે તો જીવનના સંમૂર્છાિમ મનુષ્યને કર્મબંધ ખરો કે નહીં? કેમકે ભોગે ચોરી કરીએ છીએ, અને તો જ લોકો સાવધ સંમૂર્છાિમ મનુષ્યને મન હોતું નથી. જો મન વગર રહે છે. આવી શિક્ષા ભોગવીને પણ અમે જગતને કર્મનો બંધ ન જ માનીયે તો અનાદિનો સંસાર જાગતું રાખીએ છીએ” આ ચોરને ઉપકારી ક્યાંથી ? એકેંદ્રિય વિગેરે અહીં આવ્યા તે નિર્જરાથી, માનવાને ? જો બંધ અને મોક્ષનું કારણ મન જ એને મન તો નથી, નિર્જરા શાથી થઈ? કેવી રીતે હોત તો પછી ધર્મના વિચારથી હિંસાદિ કરનારા થઇ ? જો મન એજ કર્મબંધમાં કારણ હોય તો આવા હિંસકો, ચોરો વિગેરે પણ મોક્ષે જાત. બંધ હિંસાદિ પાપો વચન તથા કાયાથી છોડવાની પણ મોક્ષનાં કારણ વિચાર અને પ્રવૃત્તિ (એટલે મન જરૂર નહીં ને? કાયાથી થયેલી હીંસામાં પાપ નહીં? અને વર્તન) બેય માન્યાં છે. એ શ્લોકમાં “એવ” ત્યારે હવે કોઈ પૂછશે કે તો પછી એ શ્લોકની કાર મુકવાથી બીજી ચીજ છે એ તો ખરું, પણ ઉત્પત્તિ થઈ કેમ ? મન gવ મનુષ્ય વારVાં એને ખસેડવાની જરૂર શી ! વિચાર તથા વર્તન, વંથમોક્ષયોઃ કાર્યના કારણોમાં જ્યારે બે પદાર્થ હોય સારા કે નરસા, એક સરખા એ બે શરૂ કર્યા હોય, ત્યારે હંમેશાં મુખ્યત્વ ગૌણત્વ એમ બે પદ આપવાં એમાં આકસ્મિક સંયોગે વર્તન કે વિચાર પલટાય જ પડે. પ્રવૃત્તિ અને મન એમાં મુખ્યતા કોને તો તેમાં બંધ કોને આધારે માનવો? તપસ્વી સાધુને આપવી? “મનઃ” પાસે “એવ' કાર અર્થાત્ “જ" કાર મમ્મણના જીવે આગલા ભાવમાં કેસરીયા મોદક કેમ મૂક્યો ? સિદ્ધ થયું કે બીજી વસ્તુ ત્યાં છે તો વહોરાવ્યા હતા, એ વખતે વિચાર વર્તન સરખાં ખરી, પણ એને ખસેડવી છે. જો બંધ મોક્ષમાં બીજી હતાં, વહોરાવ્યા પછી પોતે મોદક ખાધા અને પછી વસ્તુ સામેલ ન હોત તો “એવ' કાર મૂકવાની જરૂર વિચાર પલટાયો કે - “આવો મોદક મેં આપી દીધો?” નહોતી, મન એજ જો બંધ મોક્ષનું કારણ હોય તો શુદ્ધપરિમાણમાં અશુદ્ધિ દાખલ થઇ. દઢપ્રહારી મન (વિચાર) જેવી અધમ વસ્તુ જગતમાં નથી. ચોર બ્રાહ્મણને ત્યાં ચોરી કરવા ગયો. બ્રાહ્મણને બકરીઈદના દિવસે જેઓ બકરીઓ મારે છે, તેમાં ગાયને છોકરાને અને સ્ત્રીને માર્યા. અહીં વિચાર પણ તેઓના વિચાર ધર્મના જ છે, તો એ બધા તથા પ્રવૃત્તિ સરખી રીતે ખરાબ છે, પછી વિચાર તરી જવાના કે કેમ? અનાચારીઓ, હિંસકો ધર્મને પલટાયો, વર્તન નથી પલટયું, અશુદ્ધ વિચાર શુદ્ધ નામે હિંસાદિ અને અનાચાર પ્રવર્તાવે છે, એને ધર્મ થયો, આ પલટો નકામો ગણવો કે કેમ ? તાત્પર્ય ગણવા? શું કાશીમાં કરવતમાં ધર્મ? સતી થવાના એ કે મન અને વર્તન સરખાં હોય અને આકસ્મિક નામે બાઇઓને ચિતામાં બાળી મૂકવી એ ધર્મ ? સંયોગે મન કે વર્તનનો પલટો થઈ જાય તો ત્યાં આમાં ધર્મ મનાવાય છે તો માનવો ? ગાય કે બંધ મોક્ષનો આધાર મન પર (વિચાર પર) છે. બકરીની હત્યા પણ તેઓ ધર્મના મુદ્દાથી કરે છે, એક મનુષ્ય વાળાના દરદથી કંટાળી ગયો છે. કોઈ તો શું કર્મનો બંધ ન થાય? પ્રાચીનકાળમાં ચોરને પાસે મરવા માટે ઝેર માંગ્યું, અથવા દેષથી કોઈએ કેદની સજા નહોતી થતી પણ એને સીધો ફાંસીના એને ઝેર આપ્યું. એ ઝેરના યોગે શરીરમાંથી વાળ લાકડે ચઢાવી દેતા હતા. હવે ચોરોના સિદ્ધાંત નીકળી ગયા, પછી એવી દવા મળી ગઈ તેથી કે