________________
૨૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ છે, આવી શ્રુતકેવલિ-મહારાજની શિક્ષાને લાયક ૬ કાર્તિકી પૂનમની યાત્રા શું ચૌમાસી થવાથી ડરતા ન હોય તેવી દશા જાહેર કરે છે. પડિક્કમણ ર્યા પહેલાં કાર્તિક ચૌદશને દિવસે શ્રી પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો સિદ્ધાચલજી ઉપર ચઢીને કરશો ? અને પર્વતિથિની વૃધ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એવી માત્ર પરંપરા જ છે અને તેવો કોઈ
૭ શું કાર્તિકી ચૌમાસી પડિક્કમણું ક્ય
સિવાય સવારે ચોમાસું બદલી લેશે અને ચૌમાસી લેખ કે શાસ્ત્ર વચનનો ઈશારો નથી એમ નથી. કિંતુ પરંપરાની માફક ક્ષયમાં અપર્વના ક્ષયનો અને
પડિક્કમણું પછી સાંજે કરશે ? વૃધ્ધિમાં પૂર્વની અપર્વતિથિની વૃધ્ધિ કરવાનો સ્પષ્ટ
૮ બીજે સ્થાને પણ કાર્તિક પૂનમના ક્ષયે લેખ અને ઈશારો પણ છે. પણ તે આગળ જતાં .
શ્રી સિદ્ધાચલજીનો પટ જુહારવા કાર્તિક સુદ ૧૪ને જણાવીશું અને સ્પષ્ટ કરીશું. પરંતુ એ પર્વતિથિના
દિને જશે અને પટજુહારીને પછી ચૌમાસી ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય નહિં માનતાં પર્વની પડિકકમણું પછી કરશે ? અપતિથિની કાયમ રાખી ક્ષય પામતી પતિથિને ૯ કાર્તિકી પૂનમનો ક્ષય હોય કે ચૌદશનો ક્ષય તે અપર્વતિથિમાં મેળવીને માને છે એટલે બીજ હોય તો અઠાઈના દિવસ આઠ રાખશે ? પાંચમ આઠમ અગીયારસ ચૌદશ અને પૂર્ણિમાના ૧૦ કાર્તિકસુદ ૧૫નો ક્ષય હોય ત્યારે ક્ષયે તેની પહેલાની પડવા આદિ તિથિને કાયમ ચોમાસીની અસજઝાય કેવી રીતે ચૌદશની રાખી તેમાં ભળેલી બીજ આદિ પર્વતિથિને માને સવારથી કરશે ? છે. પરતુ એમ કરવા પહેલાં તેઓએ નીચેની ૧૧ કાર્તિકી પૂનમના ક્ષયે શું સાધુઓ હકીકતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ચોમાસાના અવગ્રહની બહારથી ચૌદશે સવારે
૧ દીવાળીની અમાવાસ્યાનો ક્ષય હોય અને ગુરૂમહારાજ પાસે આવી ચૌમાસી પડિકકમણું કરી આસો વદ ૧૪ અને અમાવાસ્યા ભેગાં કરે તો શકશે ? • સોળ પહોરના પૌષધ અને છઠની તપસ્યા શું એક ૧૨ માગશર વદિ દશમના ક્ષયે જ ચૌદશના દિવસમાં કરાવી લેવરાવશે ? શ્રી પાર્શ્વનાથના કલ્યાણકનાં ત્રણ એકાસણા નહિ
૨ કાર્તિક સુદિ એકમનો ક્ષય હોય તો દીવાળી કરતાં બે કરશે ? અને કેવલજ્ઞાન જે ગૌતમસ્વામીજી પામ્યા તેનો ૧૩ ચૈત્રમાસની ઓળીજીના નવદિવસમાંથી ઓચ્છવ ભેળો ગણાશે ?
કોઈ પણ તિથિનો ક્ષય હશે તો શું આઠ આંબિલની ૩ કાર્તિક સુદી ૧૫નો ક્ષય હશે ત્યારે શું ઓળી ગણશે અને કોઈપણ બે પદની આરાધના કાર્તિક સુદ ૧૪ ની સવારે વિહાર જે કાર્તિક એકકે દિવસે કરશે ? એવી રીતે આસોમાસની પૂનમે છુટથી થાય છે તે કરી દેશે? અને ચૌમાસી ઓળીમાં અને બીજી અઠ્ઠાઈઓમાં પણ કોઈપણ પડિક્કમણું પછી સાંજે કરશે ? પુનમ છે એમ તિથિના ક્ષયે તેને ભેગી કરી દેવાથી અઠ્ઠાઈના ગણીને તે દિવસે શું શું કરશે ?
દિવસો ઘટાડશે ? ૪ ચૌમાસી ઉતરવાને લીધે પાણી કાંબળીના રવિવારની સંવચ્છરી કરનારા પરંપરા અને કાલ વગેરેનો ઘટાડો સવારથી જ કરશે ? શાસ્ત્રલેખને માનનારા તો પર્વતિથિના ક્ષયે પૂર્વની ૫ કાર્તિક સુદ ૧૪ કે પુનમના ક્ષથે તિથિઓ. અપતિથિનો ક્ષય કરે છે તેથી તેઓને કોઈ પ્રકારે
આ અડચણ નહિ રહે. ભગા કરીને શું સાત દિવસની અઠાઈ માનશે ?