________________
૨૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ કેટલાક શનિવારવાળા તરફથી ક્ષ પૂર્વાનો કરીને બીજ આદિના ઉદય વગરની તે તિથિ છે છતાં જે વાસ્તવિક અર્થ છે કે પર્વતિથિના ક્ષયે એટલે તેને બીજ આદિના ઉદયવાળી માનીને તે તિથિનાં સૂર્યોદયવાળી પર્વતિથિ ન મળે તો પૂર્વા એટલે તે કાર્યો કરવાં. એથી સ્પષ્ટ થયું કે પોતાનો ઉદય એ બીજ આદિથી પહેલાની પડવા આદિની ઉદયવાળી ઉત્સર્ગ છે અને પરના ઉદયને પોતાનો ઉદય માનવો તિથિ જે છે તે તિથિઃ પર્વતિથિ એટલે બીજ એ અપવાદ છે. વળી પૂર્વગ્રન્થથી સૂર્યોદય સિવાયમાં આદિપણે વાર્તા એટલી કરવી જોઈએ. આ ચોખા પૂજાપચ્ચકખાણ આદિ કરનારને આજ્ઞાની વિરાધના અર્થને વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે આદિદોષો બતાવ્યા છે તેનો ક્ષયના પ્રસંગે પોતાના કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની
અનુદયમાં અને પરના ઉદયમાં કરાય છતાં આજ્ઞા પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરવો જ જોઈએ
અનવસ્થાદિદોષોનું નિવારણ કરે છે. આ રીતે અર્થ અને તે પડવા આદિ અપર્વતિથિને જ બીજ આદિ
લેવામાં ન આવે તો પૂર્વગ્રન્થમાં ઉદય વગરની પર્વતિથિ તરીકે માનવી જ જોઈએ. અને તે બીજ
તિથિમાં પૂજાપચ્ચકખાણઆદિ કરવામાં જણાવેલો આદિના પ્રસંગે થતાં પૂજા પચ્ચકખાણ પડિક્કમણાં.
દોષ અવસ્થિત રહી જાય. અને વળી તેમ થવાથી અને અન્ય જે જે નિયમો ગ્રહણ કરવાના છે અને
પૂર્વવાક્ય અને ઉત્તરવાક્ય પણ ભિન્નભિન્ન જે બધામાં પૂના પઝલ આદિ કરી સૂર્યોદયવાળા તિથિમાં કરવાનાં કહેલાં છે તે તત્વથી
વિષયનાં થઈ જાય. અર્થાત્ વાસ્તવિક સૂર્યોદયવાળી પડવા આદિના ઉદયને સમાપ્તિવાળી તિથિને જ
જ્યારે બીજ આદિ પર્વતિથિ ન મળે ત્યારે આરોપિત બીજ આદિના ઉદયવાળી તિથિ તરીકે માની કરવાં
ઉદયવાળી પણ લેવી અને આવો અર્થ લેવાથી જ યોગ્ય છે.
નફરતા ઇત્યાદિ ગાથાઓ જે તત્ત્વરંગિણીની
ટીકામાં પૂર્વાચાર્યની કરેલી અને માન્ય તરીકે જણાવી - શનિવારવાળાના કહેવા પ્રમાણે જો બીજ
છે તેની એક વાક્યતા થઈ શકશે. આદિના ક્ષયે તે બીજ આદિ તિથિને પડવા આદિની જગા પર જ ન માનવી હોત અને પડવા આદિમાં
પરંપરાવાળા અને શાસ્ત્રના લેખોને બીજ આદિ ભેળવી દેવાં હોત તો આ વિધાનની જરૂર અનુસરનારાએ ક્ષo ના અર્થમાં બીજ આદિ જ નહોતી. કારણ કે પડવા આદિમાં બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય એટલે પહેલાની પડવા આદિ પોતાના ક્ષયની વખત ભળેલાં જ છે. શનિવારવાળાના ઉદયવાળી તિથિને જ બીજઆદિ તિથિ તરીકે માને કથન પ્રમાણે તો વા ક્ષનુ એટલું જ છે અર્થાત્ પડવા આદિનો ક્ષય માને છે તેમાં અને જણાવવાનું હતું. પરંતુ આ તો પૂર્વની તિથિને શનિવારવાળાઓ જે પરંપરા અને શાસ્ત્ર લેખોને પલટાવીને ચોખ્ખી રીતે ઉત્તરની તિથિકરવાનું જુઠા ઠરાવવા મથનારાઓ . ના અર્થમાં બીજ વિધાન કરે છે. અને એ રીતે પલટાવવાનો અર્થ કરાય આદિ પર્વતિથિના ક્ષયે તે બીજ આદિની ક્રિયા તેની ત્યારે પૂર્વે જણાવેલી ઉદયવાળી તિથિનું આ વાક્ય પહેલાની તિથિ જ પડવા આદિ હોય તેમાં કરવી અપવાદ થાય. અર્થાત્ બીજ આદિ પર્વતિથિઓ એવો ઉટપટાંગ અને કલ્પિત અર્થ માને છે તે બેમાં સૂર્યોદયવાળી લેવી, પણ જો તે બીજઆદિનો ક્ષય ક્યાં ફરક પડે છે અને ક્યાં નથી ફરક પડતો તે હોય અર્થાત્ સૂર્યોદયવાળી ન મળે તો પ્રસંગનાં પૂજા વિચારીયે. અહિ આરાધના કે ક્રિયાવાચક કોઈ શબ્દ પચ્ચકખાણ પડવા આદિના ઉદયવાળી પૂર્વની નથી, છતાં શનિવારને તે જોડવો પડે છે. તેમજ અપર્વતિથિને પણ બીજ આદિ પર્વતિથિ બનાવીને પૂર્વા એવું પ્રથમાન્તપદ છે પણ સપ્તમંત નથી, છતાં અર્થાત્ પડવા આદિ ઉદયવાળી તિથિનો પણ ક્ષય પહેલાની પડવાઆદિમાં એવો સપ્તમીનો અર્થ