________________
પ૬૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭
મારા પુત્ર તરીકે જન્મ્યો છે અને તેથી ઉત્તમકુળનો વાસ્તવિક રીતે સકામપણામાં આવી શકે તેમ નથી છું એમ ધારીને તારા ઉત્તમ કુલપણાને લીધે પણ અને તેથી જ તેવાં કષ્ટોએ થતી નિર્જરાની ગણતરી વન્દન કરતો નથી. પણ તું ભવિષ્યમાં તીર્થકર સમ્યગ્દષ્ટિએ મોક્ષને રોકનારાં કર્મના પડલોને દૂર થવાનો છું તેથી એટલે દ્રવ્ય તીર્થકરપણાની કરવાની અપેક્ષાએ કરતી નિર્જરાના સેંકડોમે ભાગે અપેક્ષાએ જ હું તને વન્દન કરું છું. આ ઉપરથી
પણ ગણાતી નથી. જૈનશાસનને અનુસરનારા પણ સ્પષ્ટપણે સમજી શકાશે કે ધર્મથી જીનેશ્વર
અસંખ્યાતયોગોમાં સમ્યગ્દષ્ટિને થતી નિર્જરામાં ભગવાનને દેવ અને નિગ્રંથોને ગુરૂ તથા ત્રિલોકનાથ
અનુષ્ઠાનની અપેક્ષાએ એટલો બધો મોટો ફરક ન તીર્થકર ભગવાને કહેલા ધર્મને માનવાવાળો છતાં
રહે એ સ્વાભાવિક જ છે. કેમકે સકામ નિર્જરાના પણ માત્ર જીનેશ્વર મહારાજે કહેલા લિંગથી વિપરીતપણાવાળાને ભવિષ્યમાં તીર્થકરપણારૂપી
અનુષ્ઠાનમાં જો એટલો બધો ફરક માનવામાં આવે મોટા ગુણને પામવાવાળા જીવને તે અપેક્ષાએ પણ
તો જૈનશાસનના અસંખ્યતાયોગોમાં દરેક યોગની વજનસ્તુતિ કરતાં અવગુણોનું અનુમોદના અને
આરાધનાથી થતો મોક્ષ ઘટી શકે નહિ. ઉપર પ્રશંસા ન થાય તેની સાવચેતી રાખવાની જ છે. જણાવેલી સર્વ હકીકતનું તત્વ એટલું જ છે કે આ અપેક્ષા ધ્યાનમાં રાખીએ તો પંચાગ્નિ તપ અને સમ્યગ્દષ્ટિપણું પ્રાપ્ત થયા પછી જે કોઈ અનુષ્ઠાન માઘસ્નાનાદિ મહાકષ્ટોને કરાનારાઓને અંગે જો કરવામાં આવે તે કર્મક્ષયને માટે જ હોવું જોઈએ શાસ્ત્રાનુસારિયોને ઉત્સાહમાં લાવવા હોય તો અને તેથી જ શાસ્ત્રકારો સ્થાને સ્થાને એમ સ્પષ્ટ એમજ કહી શકાય કે યથાસ્થિત રીતે આત્મા અને શબ્દોમાં જણાવે છે. નો દત્નોક્યા તવતેનું સ્વરૂપ કર્મ અને તેનું સ્વરૂપ, તેમજ દેવ ગુરૂ દિગિા નો પત્નો કૃયા તવિિના | અને ધર્મનું સ્વરૂપ નહિં જાણવાવાળા પણ ઈત્યાદિ અર્થાત્ સમ્યગ્દષ્ટિનું ધ્યેય દેવેન્દ્રના સુખોને કર્મક્ષયની ઈચ્છાએ અગર વગર ઈચ્છાએ કેવાં પણ દુઃખરૂપ માનવાનું હોવાથી મોક્ષ સિવાય છતાં કષ્ટો ધર્મને નામે સહન કરે છે એ વિચારીને બીજાની ઈચ્છાવાળું અંશે પણ હોયજ નહિ અને આત્માદિકને સમજવાવાળાએ તો ધર્મને અંગે કષ્ટ આજ કારણથી મરવું પત્તળ = વિશ્વgિ Tલ્વેદ સહન કરવામાં પાછી પાની કરાય જ કેમ ?
અને એટલે મોક્ષ સિવાય બીજી કોઈપણ પદાર્થની ૨ અજ્ઞાનપણે થતી તપસ્યા તે પ્રાર્થના સમ્યગુદષ્ટિને હોય જ નહિ. દેવલોકાદિની સકામનિર્જરામાં ન આવે?
પ્રાપ્તિ માટે દેવતાને સાધવા માટે કે મિથ્યાત્વના આ વાતને યથાસ્થિતસ્વરૂપમાં જો પોષણ માટે કરાતાં તપો નિર્જરી કરાવે પણ તેથી વિચારવામાં આવશે તો સ્પષ્ટપણે માલમ પડશે કે સકામ નિર્જરાપણાના રસ્તે પણ નથી આવવું. મિથ્યાત્વીપણું સરખું છતાં પણ અને કર્મ અને
૩ સાધ્ય એવા મોક્ષ માટે સાધન શું? મોક્ષનું યથાસ્થિત સ્વરૂપ નહિ જાણવા છતાં ગતાનુગતિકપણે પંચાગ્નિતપ અને માઘસ્નાનાદિ
વળી ભગવાન સૂત્રકાર પણ જણાવે છે કે કષ્ટો ઉઠાવનારા બાલ એટલે મિથ્યાત્વી છતાં પણ જેને જીવાજીવાદિક અને પુણ્ય પાપ આશ્રવક્રિયાદિક કાયકલેશરૂપી તપને કરવાવાળા છે એટલે તેઓની બરોબર જાણવામાં અને સમજવામાં આવ્યાં છે. તે માધસ્નાનાદિથી થતી કર્મની નિર્જરા પણ તેઓ તો દરેક વખતે લોકોને એજ જણાવે અને
ગ
ન આવે?