________________
૩૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ લેખો ઉપર હડતાલ ભુંસાઈ અને ન તો પ્રવચન પ્રવચન પરીક્ષા સંબંધી કાંઈ લખતા જ નથી. એટલે પરીક્ષામાંથી ખરતરોને ખટકતી પણ સાચી સુશો હેજે સમજી શકશે કે શ્રી પ્રવચન પરીક્ષા લખાયેલી સાચી છતાં પણ ખરતરોને દુઃખ કરનારી બાબત બાદશાહ પાસે વાદ છેડતાં પાશા ઉંધા હકીકત દૂર થઈ.
વળવાથી એ બાબત સદરહુ સુધીની લખાયેલી સ્પષ્ટ છે કે જિનચંદ્ર લાહોરમાં ૧૬૪૨ અને હકીકતમાં તો મારી ખાધી. જિનચંદ્રના સ્વર્ગ પછી ૧૬૫૧ માં જઈને ચોમાસું રહેલ છે. તેમાં પણ કેમ આ ગોઠવવી પડી એ વિજ્યપ્રશસ્તિના વાચકોને સંભવથી એ વિનંતિ ૧૬૫૧માં પરિચય થયા પછી સમજાવવું પડે તેમ નથી. ખરતરગચ્છીય કુંભચંદ્રના જ બની હોય. આ ઉપરથી વિચારવાની જરૂર છે લેખની પશ્ચિમતા અને અસંબદ્ધતા પાટણ અને કે શ્રીપ્રવચને પરીક્ષા માટે પહેલાં જિનચંદ્ર કે બીજા અમદાવાદની વાતને એકંદર સ્પષ્ટ કરવાથી જણાય કોઈપણ ખરતરગચ્છીયોથી ઘણા પ્રયત્ન કંઈપણ છે અને તેમ કાર્યને કરતાં વિદ્વત્તા સૂચવે છે. બન્યું નથી અને છેવટે તેથી જ પાદશાહને પણ તેનો સંવત્ અંક શ્રી વિજ્યપ્રશસ્તિકારની ૧૬૫૧માં પ્રવચન પરીક્ષા ઉપર કંઈક રાજ્ય દ્વારા પાછળથી મળતો સંવત્સરનો છે, માટે દબાણ લાવવા પ્રયત્ન થયો છે. પણ તેમાં તે કંઈ ખરતરવાળાઓએ જનચંદ્ર ચોપડીમાં પહેલાનો મેળવી શક્યા નહિ, આ હકીકત ઉપર જણાવેલ પાઠ આપવો સારો હતો. વળી તે કુંભચંદ્ર શાસન ફરમાનના વાક્યથી ચોખી જ છે. આ વસ્તુ ધુરન્ધર શ્રી વિજયસેનસૂરિજીને માટે મૂવીત: સમજનારા સજ્જનો નીચેના જિનચંદ્ર ચોપડીનાં ખેત પદ્ઘડિન: એવાં વચનો કહે અને લખાણોની અસત્યતા આપોઆપ સમજી શકશે. ખરતરગચ્છીઓ એ ૨૬૫ પૃષ્ટના લખાણને એ પૃષ્ઠ ૧૨૪ “ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજીને વધાવી લે અને પછી શાંતિની વાતો કરે તે તો સમ્રાટ કે સમક્ષ વિદ્વાન મંડલી મેં ઉપરોક્ત પ્રવચન તપાગચ્છવાળા જો બધા નિર્માલ્ય હોય તો જ બને? પરીક્ષાદિગ્રંથોકી નિસ્સારતા ઓર અસભ્યતા કો વળી મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજ સિદ્ધ ક્રિયા, વિદ્વાનોનૈભી ઉસ્કે અપ્રમાણિત ઔર લાહોરમાં ન હોય અને પંડિતોની સમક્ષ પ્રવચન અમાન્ય પ્રમાણિત ક્રિયા” સજ્જનો દેખી શકશે કે પરીક્ષા ચર્ચાય અથવા જીનચંદ્ર ચર્ચા તે એ બધું ઉપર જણાવેલ અસલ લેખમાં નતો પ્રવચનપરીક્ષા પાછળ ભસવા જેવું જ ગણાય. સિવાય બીજા ગ્રંથની વાત છે. વિદ્રમંડલીનું વળી ખરતરગચ્છીય કુંભચંદ્ર જે પાટણ અને નામનિશાન નથી. અપ્રમાણિત અને અમાન્યની ગંધ
અમદાવાદના જયની વાત લખેલ છે તે વિચારતાં પણ નથી. પણ જે ખરતરોને શાસ્ત્રોમાં પણ પાઠો
અસત્ય જ જણાય છે. કારણ કે જિનચંદ્રના ફેરવવા પાઠાંતર ઉભા કરવા વગેરેની ટેવ પડી હોય
વિહારપર પ્રમાણે ૧૧-૧૮-૧૯-૪૭-૫૭-૬૦ તે પોતાના સ્વતંત્ર લેખમાં કેમ યુદ્ધાતદ્ધા ન લખે?
અને ૧૬૬૮નાં ચોમાસાં પાટણમાં થયેલાં હોવાથી તેમાં સંસ્કૃતની સ્થિતિનો વિચાર એકબાજુ રાખીયે
સાત ચોમાસા પાટણ થયાં છે અને ૪૩-૪૬-૫૪તો પણ પાદશાહની જ વાત લખે છે, વિદ્વાનોનું
પદ-૫૯ અને ૧૬૬૭નાં જિનચંદ્રનાં ચોમાસાં નામ પણ નથી. અને વિચારોને દૂર કરવાનું જ અમદાવાદ માં થયાં છે. પણ કુંભચંદ્રના કથન મુજબ માત્ર છે. વળી જીનચંદ્રના વિહારપત્ર બને સ્થાને પહેલું પાટણ અને પછીનું બીજું જ અમદાવાદ જો ૧૬૧૭ અને ૧૬૪૧ ની વાત લખે છે પણ ૧૬૪૯ જિનચંદ્રનું ચોમાસું હોય તો તે માત્ર ૧૬૪૨ અને અને ૧૬૫૧ ના લેખો કે ચોમાસાની નોંધમાં તેતાલીસનાં જ છે અને તેથી કુંભચંદ્ર જે જિનચંદ્રની