________________
૩૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ જગદ્ગુરૂનો સ્વર્ગવાસ ૧૬પરના ભાદરવા સુદ છે તેના ૩પમેં પૃષ્ઠ બાદશાહના ફરમાનની નકલ ૧૧ થયેલો છે.
આપી છે. તેમાં તેઓ જ જણાવે છે કે આ પ્રમાણેનું જો કે વિજ્યપ્રશસ્તિકારે ખરતર તરફથી પાદશાહ અકબરે જિનચંદ્રની વિનતી ઉપરથી થયેલા વાદીનું સ્પષ્ટ નામ આપ્યું નથી. કારણ કે ફરમાન કાર્યું હતું. તે ફરમાનમાં આ બાબતનો તેઓને માત્ર જગરૂ શ્રીહરસુરિજી અને અધિકાર આ પ્રમાણે છે. શ્રીવિજ્યસેન મહારાજની પ્રશસ્તિ કરવા ઉપર તથા 'और जो कुछ उनके चेले धर्मसागरने મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીની યથાર્થવાદિતાની 'પ્રવચનપરીક્ષા' નામશ્નપુસ્તમેં નક્કીવરફ સાથે તેમણે રચેલ પ્રવચનપરીક્ષાનો પ્રભાવ નિરવી હૈ ઉસક્ષો વનમેં સે દૂર ર ૩, ર જણાવવા ઉપર જ તત્ત્વ હતું. તેમ જ જગદગ. સિન્હોંને અપની પુતોમેં વિરુદ્ધ શ્રીહીરસૂરિજીના વખતમાં અન્યગચ્છોની સાથે છ નવા હૈ તો ઉસે ચેમી દૂર ર સે.” વૈમનસ્ય ન થાય એ મુદો મુખ્ય હતો.
જ આ લેખ વાંચનારને સ્પષ્ટ માલમ પડશે કે વર્તમાનકાલમાં પણ શ્રીતપાગચ્છવાળાઓનો
જિનચંદ્ર અને તે લેખમાં જણાવ્યા પ્રમાણે જિનસિંહે તો મુદો ગચ્છોમાં વૈમનસ્ય ન થાય તેવો જ
પણ પ્રવચનપરીક્ષામાંથી ખરતરોની નિંદા જે ખરી હતો અને છે, છતાં ખરતરગચ્છવાળાઓ
રીતે શાસ્ત્રીય વસ્તુ અને બનેલા બનાવો હતા તેને સિદ્ધાંતસામાચારી અને પર્યુષણાનિર્ણય વગેરે
મિ વગેરે દૂર કરવા માટે પાદશાહને વિનતી કરી હતી. ગ્રન્થ બહાર પાડીને જાલ પાથરે છે. અને
વિનંતીશબ્દથી ખરતરોએ નારાજ થવાનું નથી. તપાગચ્છવાળા તો શું? પણ સામાન્ય સભ્ય મનુષ્ય
કેમકે તે ચોપડીમાં ૨૭૮ પૃષ્ઠમાં આપેલા પણ જે અસત્ય અને અસભ્યભાષા ન વાપરે તેવી
ફરમાનમાં પ્રાર્થનાનો (?) અનુવાદ અને હુકમ શબ્દ ભાષાથી રાજરાજેશ્વરોને પૂજ્ય અને સત્ય પંથે
આશા શબ્દની સાથે ચોખારૂપે છે. (હીરસૂરિના
ફરમાનો ન તો સેવાના ગૌરવને મનાવવાવાળા છે ધર્મમાર્ગના ઉદ્યોતક શ્રીજગશ્ચંદ્રસૂરિજી આદિ
અને નથી તો પ્રાર્થનારૂપ છે. પણ ખરતરોએ પોતાના સરખાને નવાજ્યા છે અને નવાજે છે, તેથી
માટે તેવું કરવા તે રસ્તો કર્યો) અત્યારે તો માત્ર તપાગચ્છવાળા મહાનુભાવોને પણ સત્યના
એટલુંજ જણાવવાનું કે જો આ ફરમાન માને તો આવિર્ભાવ અને પોતાના સમુદાયને બચાવવા
ગણધર સાર્ધશતક સંદેહદોલાવલી અને તપોમતકુટ્ટન માટેના પ્રયત્નો કરવા જ પડે છે. વર્તમાનકાલમાં
વગેરે પોતાના ગ્રંથોમાંથી સુવિહિત આચાર્યો પણ ખરતરોની રીતિ છે કે પોતે તો ખોટું અને
વાદીદેવસૂરિજી અને શ્રી હેમચંદ્રાચાર્ય જેવાની તથા ખરાબ લખવું અને બીજા સાચું લખે ત્યારે બૂમાબૂમ કરી મહેલવી, તેવી રીતી તેમની અસલથી છે. જો
શાસ્ત્રાનુસારિ તપાગચ્છની નિંદાનાં વાક્યો અને
ગ્રંથો ઉપર હડતાલ ફેરવવી પડે અને એ વાત તેઓને પોતાને સુધારો કરવો હોત તો
ખરતરગચ્છીઓને અને જિનચંદ્રને પાળવી નહિં. જગદગુરૂપદધારક શ્રી હીરસૂરીશ્વરજીની વખતે
અને પાલવે પણ નહિં. તેઓને તો પોતાને નિંદા ખરતરના આચાર્ય જિનચંદ્ર તરફથી શ્રીજગદગુરૂ
કરવી હતી અથવા રાખવી હતી અને શ્રીહરસૂરિજીને જગદ્ગુરૂપદ તથા છમાસના
અવિચ્છિન્નતીર્થ. રૂપ તપાગચ્છના પરમભક્ત અમારિપડહાના ફરમાનોને આપનાર બાદશાહ
લખેલી સાચી અને બનેલી હકીકત કહેડાવી નાંખવી અકબરની શિખામણ તે ખરતરોએ માન્ય કરી હોત.
હતી. પણ પાશા ઉંધા પડવાથી એ વાત ત્યાં જ ખરતરગચ્છવાળાઓએ જિનચંદ્રની ચોપડી છપાવી અટકી. અર્થાત ન તો ગણધરસાર્ધશતક વગેરેના