________________
૫૫૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ વિકારને સ્પષ્ટપણે જોઈ શકે છે, તેવી રીતે આ એમ માનીને માર્ગ પ્રવર્તક તરીકે આદ્યપુરૂષને
જીવ અનાદિકાલથી બાહ્યદષ્ટિવાળો છતાં પણ માનવા જ પડે છે. અર્થાત્ આસ્તિક માત્રનું મુખ્ય કોઈક એવા મહાપુરૂષના વચનરૂપી આગમના ધ્યેય મોક્ષ હોવાને લીધે દરેક આસ્તિકને તે આરિસામાં પોતાના આત્માને જુએ તો તે ખરેખર મોક્ષમાર્ગના પ્રણેતાને ઈશ્વર તરીકે માનવા જ પડે બાહ્યદૃષ્ટિના સ્વભાવવાળો છતાં પણ અંતષ્ટિવાળો છે. જો કે જેઓ વાસ્તવિક રીતિએ મોક્ષને કથન થઇ શકે છે. આટલા વિચારથી આત્માને અંતદષ્ટિ કરી શક્યા નથી. મોક્ષના સ્વરૂપને જાણી શક્યા થવા માટે તીર્થંકર ભગવાનના વચનરૂપી આગમ
નથી. મોક્ષના માર્ગને આચરી શક્યા નથી અને આરિસાની જરૂર છે એમ નક્કી થયું. ધ્યાન રાખવું
બતાવી પણ શક્યા નથી, છતાં જેમ છોકરાઓ કે ચૌદરાજલોકમાં દરેક ભવે બાહ્યપુદ્ગલો
હીરાની પરીક્ષાને જાણતા નથી જ, યવ વિગેરે મેળવીને મહેલવાવાળા અનંતાનંત જીવો ભ્રમણ કરી
દ્વારાએ હીરાનું તોલ વિગેરે કરી જાણતા નથી,
તેમજ હીરાની કિંમત પણ જાણતા નથી છતાં રહ્યા છે, પરંતુ પહેલા ભવમાં મેળવેલ શુદ્ધબોધ
ઝવેરીલોકોએ સાચા હીરાને માટે વાપરેલો હીરો અને સાચી માન્યતા લઈને આ જીંદગીમાં
એવો જે શબ્દ તેને તે બચ્ચાએ પણ પકડી રાખે આવવાવાળા હોય તો તે યુગની આદિમાં તીર્થંકર
છે અને તે હીરા શબ્દનો વ્યવહાર કાચના કટકામાં ભગવાનો જ હોય છે, એટલે આ ઉપરથી નક્કી
પણ કરે છે, તેવી રીતે આ ઈતરદર્શનકારો પોતાના થવું કે મોક્ષના માર્ગને પહેલ વહેલા કોઇપણ યુગમાં
આત્માને વીતરાગપણાને પ્રાપ્ત કરી કેવલ્યસ્વરૂપ જાણનારા, આદરનારા અને તેના કેવલજ્ઞાનરૂપી
નહિં બનાવેલો હોવાથી મોક્ષના સ્વરૂપને યથાસ્થિત અનત્તરફલને મેળવીને જગતને મોક્ષમાર્ગનો પ્રકાશ રીતે જાણતા નથી, અને તે મોક્ષના સ્વરૂપને નહિં કરનાર કોઇપણ હોય તો તે અરિહંત પરમાત્મા જાણવાથી તેના કારણો તરીકે સમ્યગ્દર્શનાદિ જ છે.
રત્નત્રયીને પણ તેઓ જણાવી શકતા નથી, છતાં મુમુક્ષુદશા સર્વ આસ્તિક-દર્શનો શ્રેષ્ઠ જ પણ જૈનદર્શનના અનુકરણથી છોકરાએ કાચમાં ગણે છે.
વાપરેલા હીરાશબ્દની માફક પોતપોતાના માર્ગના જેવી રીતે જૈનશાસ્ત્રકારોના કથન મુજબ ફલમાં મોક્ષ શબ્દનો પ્રયોગ કરે છે. અર્થાત્ દરેક જૈનોને મોક્ષમાર્ગના પ્રકાશક અને આચરનાર તરીકે આસ્તિક ધર્મવાળા હોય તો કુદેવને દેવરૂપે માને અરિહંતોને માનવાની જરૂર છે, તેવી જ રીતે દરેક કુગુરૂને ગુરરૂપે માને, કુધર્મને ધર્મરૂપે માને, સુદેવને આસ્તિકને પોતપોતાના મતને પ્રવર્તાવનારાઓ સુદેવરૂપે ન માને, સુગુરૂને સુગુરરૂપે ન માને, અને મોક્ષને માટે જ જુદા જુદા મતને પ્રવર્તાવનારા હતા સુધર્મને સુધર્મરૂપે પણ ન માને, તો પણ પોતાનું