________________
શુભેચ્છક
શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્વે.મૂ.પૂ. તપ. જૈનદેરાસર, વોરાબજાર, ભાવનગર. *શ્રી મણીનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક :- પૂ.આ. 1.શ્રી નિરંજનસાગરસૂરિ મ.સા.
* શ્રી જૈન શ્વે. મંદિર શ્રી આદિશ્વર ભગવાન પેઢી તાજના પેઠ આકોલા.પ્રેરક :પ.પૂ. આ. શ્રી નરદેવસાગર સૂરિ.મ. સા.
* એક સગૃહસ્થપ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી સદ્ગુણાશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી સુલસાશ્રીજી મ. સા. પાટણ.
* શ્રી અભયસાગર જૈન ઉપાશ્રય, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ પ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ. સા.
* બુહારી શ્વે.મૂ.પૂ. જૈન શ્રી સંઘ. પ્રેરકઃ- પૂ. સા.શ્રી અમીતાશ્રીજી મ.સા. શ્રી પોરબંદર શ્વે.મૂ.પૂ. જૈન શ્રી સંઘ ટ્રસ્ટપ્રેરક :- પૂ.સા.શ્રી નિરૂજાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીશ્રીજી વિંદિતરત્નાશ્રીજી મ.સા.
*શ્રી સરેલાવાડી જૈન શ્રી સંઘ, ઘોડદોડ રોડ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ. સા.
* શ્રી નાગેશ્વર જૈન શ્રીસંઘ, નાગેશ્વર પ્રેરક:- પૂ. સાધ્વી શ્રી દમિતાશ્રીજી
મ. સા.
પૂ. શ્રી ફલ્ગુશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ.શ્રી અમિતગુણાશ્રીજી મ.ની ૧૦૦ ઓળીની સમાપ્તિ નિમિત્તે પારણા મહોત્સવ સમિતિ. પ્રેરકઃ- પૂ. શ્રીના શિષ્યા- પ્રશિષ્યા પરિવાર.
* સુંદરલાલ સેવંતિલાલ શાહ (ચાણસ્માવાળા) સુરત