________________
૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ કે માન્યતાને અંગે અથવા તો તેના જાપને અંગે જાતિને વ્યક્તિનિંદાથી જાતિનિન્દા એટલું બધું અગ્રપદ આપવામાં આવેલું નથી. જો એવી રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં માત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની
જણાવે છે કે બિ નિયંમ સત્રે તે રાત્રિથા પદવી કે જાતિને જ મુખ્યતાએ લઈને જો આ નવપદ
ઢોન્નિા અર્થાત્ અરિહંતથી માંડીને સાધુ સુધીના કે સિદ્ધચક્ર બનાવવામાં આવ્યું હોય તો નમો
પાંચ પરમેષ્ઠીમાંથી કોઈ પણ અરિહંતાદિ એક અરિહંતાણં વિગેરેમાં બહુવચન વાપરવાની શાસ્ત્રકારો મહેનત કરત જ નહિ, અને ટીકાકારો પણ
પરમેષ્ઠીની હેલના એટલે અભક્તિ, અનમસ્કાર, વ્યક્તિની વિવિધતા હોવાને લીધે નમો અરિહંતાણે
અનારાધના કે નિંદા કરવાથી સર્વ તે અરિહંત વિગેરેમાં બહુવચન મેલીને નમો અરિહંતાણં સૂત્ર
ભગવાન યાવત્ સાધુ મહાત્માની હેલના થાય છે. કર્યું છે એમ સ્પષ્ટ જણાવે છે, અને સાથે જ જણાવે નિહવો ધમરાધના કરતાં દૂરભવ્ય કેમ? છે કે જો એકજ વ્યક્તિ લેવી હોય તો નમો અરિહંતસ્સ
આ વાત સમજનારો મનુષ્ય સ્વપ્નમાં પણ એમજ લખાત, એટલું જ નહિ પણ અરિહત નામનું અરિહંતાદિ કોઈ પણ વ્યક્તિની યાવતું સાધુ પદ છે અને તે જ નમસ્કાર કરવા અને માનવા લાયક મહાત્મામાંની કોઈ પણ વ્યક્તિની નિંદા કે હેલના છે, પણ વ્યક્તિ અને તેના સમુદાયને આ નમસ્કાર
કરવાને પ્રવર્તી શકે જ નહિ. અર્થાત્ જેવી રીતે અને માન્યતા સાથે સંબંધ નથી, એમ જો હોત તો
ગોશાલો અને જમાલિ વિગેરે નિcવો નવકાર નમો અરિહંત તણસ્સ અથવા નમો અરિહંતપયમ્સ
બોલતા હતા, લોગ્ગસ્સ બોલતા હતા, સંયમ એ કે એવા કોઈપણ પદનો વિનિયોગ કરત. અર્થાત્
આરાધન કરતા હતા અને તેના ભક્તો દેવપૂજા જે મનુષ્યો પોતાની અજ્ઞાનતાથી કે કુટિલતાથી એમ
વિગેરે ષટકર્મો કરતા પણ હતા, છતાં તેઓ એક માનવા, બોલવા કે જણાવવા તૈયાર થાય કે હું ભગવાન ઋષભદેવજી વિગેરે કે યાવત્ અમુક સાધુ
મહાવીર મહારાજ કે યાવત્ દુર્બલિકાપુષ્પ જેવા એક વિગેરેને માનતો નથી, પણ અરિહંતપદને અને યાવત્
મહાત્માની પ્રતિકૂળતા કરવાને લીધે કાંઈ પણ ફલ
નહિ પામતાં દુર્ગતિની ગર્તામાં ગબડી પડ્યા, માટે સાધુપદને માનું છું તો તે માત્ર જૈનશાસનથી વિરૂદ્ધ જ માન્યતા ગણાય, કેમકે પાંચ પદમાં કે નવે પંદમાં પાંચ પરમેષ્ઠીની સમષ્ટિથી આરાધના કરવાની એકેમાં પણ પદશબ્દ તો છે જ નહિ. માટે પદશબ્દ ઇચ્છાવાળાએ તે પંચ પરમેષ્ઠીમાંની વ્યક્તિની તેનો કલ્પેલો અને કુટિલતાના પ્રભાવવાળો છે. આરાધના કરવા સાથે વ્યક્તિની વિરાધનાથી સર્વથા વ્યક્તિપૂજાથી જ જાતિપૂજા
પરાડમુખ રહેવું જ જોઈએ અને એવી રીતે રહેનારો
મનુષ્ય જ સાચી રીતે નવકારને ગણનારો અને પંચ જ્યારે આ કુટિલતાવાળા લોકો પદને નામે
પરમેષ્ઠીને આરાધનારો માની શકાય. વ્યક્તિઓને ઉતારી પાડવા માગે છે ત્યારે શાસ્ત્રકાર તો એમ જણાવે છે કે પૂિવમ સત્રે તે પૂરૂયા
સમ્યગદર્શનાદિ ગુણોની મહત્તા રોનિા અર્થાત્ એક પણ અરિહંત આદિ પરમેષ્ઠીની
જેવી રીતે આ શ્રીસિદ્ધચક્રમાં પાંચ પરમેષ્ઠી
રૂપી આદર્શ પુરૂષોની સંસારની માયાજાળથી સર્વથા તેના ગુણોદ્ધારાએ પૂજા કરવામાં આવે તો સર્વ
ખસી જવાને લીધે આરાધ્યતા જણાવી છે, તેવી અરિહંત આદિ વ્યક્તિઓની પૂજા કરેલી ગણાય.
જ રીતે સમ્યગુદર્શનાદિ ચાર ગુણો અથવા તો