________________
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ ખરી રીતે તપાસીએ તો આવો પ્રશ્ન કરનારો કરી નાંખી શકે છે. એ જ પ્રમાણે જો એક આત્મા મૂર્ખ છે. માતા પોતાના બાળકને લાડ લડાવે છે, નુકશાન પામેલો હોય તો તે બીજા હજારોને નુકશાન પોતે ભૂખી રહીને પણ તેને શીરો ખવડાવે છે, પરંતુ પહોંચાડે છે, એક સડેલું પાન બીજા હજારો પાનોને એજ બાળકને જો તાવ આવ્યો હોય તો તેને એની સડાવે છે, અને એક ગધેડું બધા ઘોડાઓને ભૂકતા એજ માતા રોટલીનો ટુકડો પણ આપતી નથી! છતાં બનાવી દે છે, માટે એ રીતની એક બગડેલી વસ્તુ એક વખતે એ માતાને દયાળુ અને બીજી વખતે તેને હોય તો તે બીજી સારી વસ્તુઓને પણ બગાડતી જ ઘાતકી કહી શકાતી નથી. ખરી વાત તો એ છે હોવાથી તેવી એક બગડેલી ચીજને દૂર કરવામાં કે માતાનું સઘળું વર્તન બાળકની હિતબુધ્ધિથી ભરેલું જ સજજનો પોતાનું કર્તવ્ય માને છે. છે. અને તેથી તે નિર્દોષ છે. તે જ પ્રમાણે ભગવાન " આ સઘળી વસ્તુઓ ઘણાને સમજવામાં મનિસવ્રતસ્વામીજી અને ભગવાનશ્રી મહાવીરદેવ મશ્કેલ પડે છે. આ મુશ્કેલીનું કારણ એ છે કે એ બંનેના વર્તનમાં ચોખ્ખી રીતે એક વાક્યતા જ
આપણે લડાઈમાં ઉતર્યા છીએ એ વાત હજી નજરે પડે છે, લડાઈને માટે નિમાયેલો કમાન્ડીંગ
આપણા સમજવામાં જ આવી નથી.જે સમયે એ ઓફિસર નવા ઉમેદવારી નોકરી લેવા જાય છે તો
વાત આપણા સમજવામાં આવશે કે આપણે એક તેને લશ્કરમાં રાખવા માટે આતુર જ હોય છે, અને
મહાન રણસંગ્રામમાં પડ્યા છીએ અને યુદ્ધની દશા તે સઘળાની અરજી લે છે, પરંતુ જેટલી ત્વરાથી
ભોગવીએ છીએ, તે વખતે આ સઘળી વસ્તુ તે ઉમેદવારોની અરજી લે છે તેટલી જ કાળજીથીતે
આપોઆપ આપણને સમજાશે. રણસંગ્રામની નાલાયક ઉમેદવારોને તો શું? પણ લશ્કરીને પાછા
સ્થિતિ આપણે સમજ્યા જ નથી અને આપણે હજી ઢકેલી પણ કાઢે છે ! કમાન્ડીંગ ઓફીસર અરજી
મોહને ભરોસે જ ભૂલેલા રહીએ છીએ. “અન્ન લેવા પણ તૈયાર છે અને નાલાયકોને ઢકેલી કાઢવા
વૈ પ્રાણાઃ” એને જ આપણે તત્ત્વ ગયું છે અને પણ તૈયાર છે, એજ એક વસ્તુશ્રીમાન મહાવીરદેવ
ભૂલભૂલામણીના પડળ આપણી આંખોએ એવા અને ભગવાન મુનિસુવ્રતસ્વામી બંનેના જીવનમાં
ચઢી ગયા છે કે જેથી સત્યવસ્તુને આપણે જોઈ નજરે પડે છે.
શકતા જ નથી. આપણે કહીએ છીએ કે એક જીવ સમ્યકત્વ પામવાનો હતો એટલે “શરીરમાદ્ય ખલુ ધર્મસાધન” આ વાક્ય જો કે તરત જ ભગવાન મુનિસુવ્રતસ્વામી પોતાનું સઘળું ખરી રીતે તદન સાચું છે, પરંતુ તે છતાં અજ્ઞાનથી કાર્ય પડતું રાખીને એક રાતમાં સાઠ જોજનનો લોકોએ તેને ખોટી રીતે ગોઠવી દીધું છે, અને તેથી વિહાર કરીને ગયા હતા અને ધર્મના માર્ગમાં તેને પરિણામ એ આવ્યું છે કે હજારો સ્થળે આ વાક્ય દાખલ ર્યો હતો, જ્યારે તેનાથી ઉલટું જમાલી અનર્થ પેદા કર્યો છે. બીજાને પણ બગાડે અને સત્યથી ચલિત કરે એવો
શરીરમાઈ રાજુ થ સાથ' આ વાક્યનો જણાયો હતો એટલે તેને ભગવાને વિદાય કરી દીધો
મર્મ સમજો. શરીર ટકાવવાની ફરજ શા માટે હતો ! એક આગની ચીનગારીને નાની સરખી છે
તો તેનો જવાબ એ છે કે શરીર ધર્મનું સાધન છે એમ ધારીને આપણે તેની ઉપેક્ષા કરતા નથી, પરંતુ માટે. અર્થાત ધર્મ માટે તેને ટકાવવાની જરૂર છે. એ ચીનગારીને પણ હોલવી જ નાખીએ છીએ,
પરંતુ એ શરીર જો ધર્મનું સાધન ન હોય તો તેને અને જો એ ચીનગારીને નથી હોલવી નાંખતા તો
ટકાવવું બિનજરૂરી છે. તમે દુકાને મુનિમ રાખો એ જ ચીનગારી ઘાસના આખા બીડનો વિનાશ
છો, પરંતુ એ મુનિમ શા માટે રાખો છો ? તેનો