SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૨-૧૯૩૬ ૧ પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિનો ક્ષય ૨ ભઠ્ઠમ એવો ચોખો પાઠ ન માનવો અને વૃધ્ધિએ પૂર્વની અપર્વ તિથિની વૃધ્ધિ બન્માષ્ટમ અર્થ કલ્પવો કે અષ્ટમ નો આઠમું કરાય છે. અને તે મુજબ જ શ્રી સંઘ માને એવો અર્થ ન કરતાં પૂર્ણ આઠ અર્થ કરવો, છે. ને કહે છે, જેઓને તે વિરૂધ્ધ લાગતું તે સ્પષ્ટ જુઠું છે. છાણીમાં પણ સેવા અને હોય તે શાસ્ત્રાર્થથી સભા દ્વારા નક્કી કરે, તો પૂર્ણ વિશેષણથી અષ્ટમનો અર્થ આઠમું પછી શ્રી સંઘને વિચાર કરવાનો રહે. માનવું પડયું હતું. અર્થ કબુલ કર્યો અને કાર્ય પંચાંગોની હાલ જરૂર નથી. (મુંબઈ, સુરત) નહિ કરવાની આજીજી જેવી હાલત થઈ પણ સંવત ૧૧૩૦ અથવા ૩૪માં માન્ય ન થઈ એ સાચું માનવું સારું છે. અભયદેવસૂરિજી મહારાજ કાલ કરી ગયા હતા, તેઓએ પોતાની પાટે તો શ્રી ને આવશ્યકચૂર્ણિ વગેરેમાં અવન્તીસુકુમાલ વર્ધમાનસૂરિજીને થાપ્યા પણ હતા. ૧૧૬૮માં અને સહસ્ત્રમલ્લની તથા ગ્રન્થોમાં તો જિનવલ્લભ ફર્ચપુરી શ્રી જિનેશ્વરને સિદ્ધર્ષિઆદિની રાતે દીક્ષા થયેલી સિદ્ધ છે. પોતાના ગુરૂ જણાવે છે. છતાં પાટનો સંબંધ ૪ પ્રાતિ નો અર્થ રાજા તરફથી રહેતો જોડાય છે તે વિચારવું. મહારાજ ગામનો સંભાળનાર નોકર છે, ને રાજા એવો આત્મારામજીએ સંવેગિપણામાં સાધુસંતતિના અર્થ તો પ્રવચનકારે ઠસાવી દીધો. ખરી રીતે ક્ષસ્કંધ શ્રી બુરાયજીમહારાજને જ ગુરૂ ચર્ચા અનાદિથી પરોપકારની છે. ભણ્યા છે અને કહ્યા છે. તત્તરંગિણીમાં પર્યુષણાની ચતુર્થીના ક્ષયે સાવાળો ય છત્રોતે ગાથા માનનારે ત્રીજ કરાય પણ પાંચમ ન કરાય એ ચોખું તીર્થોદ્ધારપયજ્ઞો શુદ્ધવૃત્તિથી જોવો. હાલ છે ને જણાવેલ પણ છે. પાંચમ અને ચોથનો અવધિજ્ઞાનવાળા ન દેખાય તેથી અવધિનો ક્ષય ન થાય ત્યારે ત્રીજનો થાય એ એ સુચ્છેદ કહેનાર શાસ્ત્રાનું સારી તો ન જ વાક્યથી ચોકખું જ છે. હોય. તત્ત્વરંગિણીમાં પૌષધને અંગે તિથિની ચર્ચા શ્રી અભયદેવસૂરજીિના શ્રાવકની ૨ પ્રતિભાવહનને નિયત કરવાની વાતમાં શરૂ થઈ છે એ જોવાથી જ જણાય છે. અને પોતાની પરંપરા લગાડનાર યુવા ૩વાર ની તેથી બે પૌષધ એક દિવસે નહિં થાય એ પરંપરા તપાસે. (જયપુર-કવીન્દ્ર) કથન યોગ્ય જ છે. અને તેથી પૂનમ ક્ષયે જૈનપ્રવચને વ્યવસ્થાપક દ્વારા જુઠી અને તેરસેને ચૌદશે જ ચૌદશ અને પૂનમના કલ્પિત વાતો માટે લખવા માંડ્યું છે, તેની પૌષધ થાય. (વીરશાસન) ખરી સમાલોચના તે અધિકાર પૂરો થશે ૩ તત્તરંગિણીમાં પર્વક્ષયે પૂર્વની અપર્વ તિથિ ત્યારે થશે માટે ત્યાં સુધી વાંચકોએ તો વિશેષ કારણે જ બોલવાની કહે છે. સોના અભિપ્રાય બાંધવો નહિ, ચોમાસામાં જેવી પર્વતિથિને ગણીને ઇતર ધાતુ જેવી મૂલ ભાવિતઆત્મા શ્રાવકાદિને દીક્ષા આપવાના અપર્વતિથિ કહે છે. પાઠો સ્પષ્ટ છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy