SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૨-૧૯૩૬ • • • • • • • • • • • • • • • • સમાલોચના ૧ વડોદરાની લાયબ્રેરીમાં જોવાથી સ્પષ્ટ માલમ પડશે ૫ પૌષધાદિ દિનપ્રતિબદ્ધ ક્રિયાનો ઉત્તર કેમ નથી. કે શ્રી મહાવીરચરિત્રની અસલ પ્રતમાં વિદયા ઉપવાસો તો સાથે થાય, પણ પૌષધો સાથે ન ને સફેદાથી રવરિયા કરેલું છે. ઉચ્ચરાય. શ્રી અભયદેવસૂરિ જિનવલ્લભ કે જિનદત્ત પણ ખરતર ૬ તમારા પ્રભુએ પહેલા ચૅલેજમાં સમાલોચના કબુલ બિરૂદ લખતા નથી, તે ૧૧૭૦ અને ૧૧૭૧ લખાયું , કરી છેડો આપ્યો અને બીજી ચેલેજમાં સ્વીકાર થયે ક્યાંથી ? પ્રતો પરીક્ષા માંગે છે. સંપાદકની સોડમાં ભરાયાએહવે અસિદ્ધ રહ્યું નથી. પલ્હાકવિના ગ્રંથમાં તો વર્ધમાન સૂરિને ખરવરતર ૭ તમારા લખાણ પ્રમાણે શ્રી ક્ષમાવિજ્યજી મુકામ મળ્યું ગણાય, વળી ઘરા (?) એ શબ્દમાં મુદત અને પ્રતિજ્ઞાપત્ર કેમ જાહેર કરતા નથી? એ વાચનારને શંકા કરવી જ પડે કે ખરતરગચ્છ આગલ જાહેર કરવાનું સમાલોચનામાં સૂચવ્યું છતાં કેમ લીટી સુરવર વર લમ્બનું તો નથી કેમ? તમોએ નથી કરાવ્યું ? (વીરશાસન) અવિચલ તપાગચ્છાધિપતિ શ્રી દેવેંદ્રસૂરિજીએ ૮ બે તેરસ કરવા માફક બે ત્રીજ કરવી જ જોઇએ એ કર્મગ્રંથની ટીકામાં સ્પષ્ટપણે તપાબિરૂદ જણાવેલ દિવા જેવું છે. (તંત્રી. જનક) પાંચમપર્વની તિથિની વૃદ્ધિ ન થાય અને તેથી ચોથની આચાર્ય મહારાજ શ્રી વિજયસેનસૂરિજીએ અને તેની પણ પર્વતિથિપણાને લીધે વૃદ્ધિ ન થવાથી પ્રવચનપરીક્ષાનું મંડન ખરતરના આચાર્યને જીતીને ત્રીજ બે ગણનારને એકાવન દિવસ કહેનારને કર્યું છે. જુઓ વિજ્ય પ્રશસ્તિ. શનિવારમાં ૪૯ દિવસ કહેવાય તે સ્વાભાવિક છે. કલ્પસુબોધિકા વગેરેમાં પણ કલ્પરિણાવલીની ૧૦ જેમ છઠે સંવચ્છરી કરવાથી અતિક્રમણ કરતાં ભલામણ સ્પષ્ટ છે. આજ્ઞાભંગ ગણાય તેમ પાંચમથી બે દિવસ પહેલી યુગપ્રધાન શબ્દ લખાવેલો હોય અને જગદગુરૂ શબ્દ લેવામાં પોતાની માન્યતાને અનુસારે દોષ ગણે તેને સ્વાભાવિક હોય એમ નથી? (જૈન). શું કહેવાય ? પૂનમના ક્ષયે તેનો તપ તેરસે કરવાનું કહેનારા તેરસે ૧૧ પુનમે પખી કરનારને જેમ એક અનુષ્ઠાનનો લોપ પૂનમની સૂર્યોદય કે સમાપ્તિ તો નહિ લાવી શકે, શ્રી ધર્મસાગરજીએ જણાવ્યો છે તેમ ચૌદશે પૂનમ પણ ભોગવટો પણ નહિં લાવી શકે, તેવી રીતે પડવે કરનારને પણ એક અનુષ્ઠાનનો લોપ કેમ નહિ? પણ નહિ જ લાવી શકો. ક્ષીણ પૂનમ ચૌદશે કે ૧૨ લક્ષણ ને સંજ્ઞામાં ભેદ સમજે તે તો અવમરાત્ર તેરસે કરવી એનો તો નિર્ણય જણાવે વ્યપદેશ પણ અને અતિરાત્ર માને, અભિવર્ધિત માસને તેરસનો ન કરવો એવા સ્પષ્ટ શબ્દ છતાં અપર્વનો અભિવર્ધિત તિથિનું માનશાસ્ત્રમાં જોવું. ફલ્યુ ક્ષય પર્વક્ષયે ન સમજાય તેની બલીહારી. અભિવર્ધિત સંજ્ઞા કેમ થાય છે? સૂર્યપ્રજ્ઞાણ(૧૭૧) ડેપ્યુટેશન જો તમો ન નીમી શકો તો ના કહો. ના અવમ અને અતિરાત્રના પાઠને સમજનારો તો આચાર્યાદિ જવાબ આપવા બંધાય વગેરે ન લખો માસ કે તિથિ જે વ્યવહારમાં વધે છે તેને અભિવર્ધિત શાસનસુકાનીઓ તરફથી ડેપ્યુટેશન નીકળશે તો નામે ન કરે. અવમ અને અતિરાત્ર જ કહે છે. પહેલેથી જવાબોની જવાબદારી નહીં મંગાવે. ૧૩ પુનમ અમાવસ્યાની વૃદ્ધિ ન કરવાં એ પરંપરા અને તોઃ નહિં પણ તથા થી ચૌદશે પૂનમ કરવાથી શાસ્ત્રાનુસારી છે. માટે શનિવારી સંવચ્છરી કરી અને ચૌદશની વિરાધના નથી એટલું જ માત્ર સમજાય. બુધવારી કરવા ધારે છે તેઓએ સાચે રસ્તે આવવું.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy