SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ પર્યુષણાકલ્પસૂત્ર જેવા જૈનોના મહાન સૂત્રોમાં હતા, તે વખતે પણ સૌધર્મ દેવલોકના શક્ર ઈદ્ર તેઓને પd૫Rયા ફુવા એમ કહી જેવી રીતે ભગવાન ઋષભદેવજીનું રાજાપણું અને ચક્રવતીપણું ઋષભદેવજી નામ છે, તેવી જ રીતે પ્રથમ રાજા નાભિમહારાજા અને મરૂદેવામાતાની આગળ ગાયું એ પણ ભગવાન ઋષભદેવજીનું નામ જ ગણવામાં હતું અને વ્યંતરના ઇદ્રો સિવાય બત્રીસ ઈદ્રોએ આવેલું છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી નાભિમહારાજા અને મરૂદેવામાતાની આગળ શ્રી ઋષભદેવજી ભગવાનનું પ્રથમ રાજાપણું હાજર થઈ ભગવાન ઋષભદેવજીના તીર્થકરપણાની અસાધારણ છે. એમ કહીને વિશેષદ્વારાએ ગતિમ દુંદુભિ વગાડી હતી, એટલું જ નહિ, પણ ભગવાન થવીનાથં એમ કહે છે પણ સુત્રકારો તો તે પ્રથમ રાજાપણાને નામ તરીકે જણાવે છે. પ્રથમ રાજાપણું ઋષભદેવજીનો વંશસ્થાપનાનો મહોત્સવ, વિવાહનો એ નામ તરીકે લઈએ કે વિશેષણ તરીકે લઈએ, મહોત્સવ અને રાજ્યાભિષેક મહોત્સવ વિગેરે કોઈપણ પ્રકારે લઈએ તો પણ ભગવાન દુનિયાદારીના મહોત્સવો પણ બધા ઋષભદેવજી સર્વ રાજાઓના પિતામહ છે એમ ઈદ્રમહારાજાઓએ જ હાજર થઈને કરેલા હતા. કહેવામાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ કે આ બધી વસ્તુ જણાવવાનું કારણ એક જ કે અડચણ દેખાતી નથી. ભગવાન ઋષભદેવજીનો રાજ્યકાલ કોઈપણ ભગવાનની રાજ્યસાહેબી પ્રકારે ચક્રવર્તી કે વાસુદેવથી ઉતરતો નહોતો. જેવી રીતે ભગવાન ઋષભદેવજીનું ત્યાગી પુરુષોના પણ દાદા ભગવાન પ્રથમરાજાપણું હતું, તેવી જ રીતે તેમની દષભદેવજી રાજ્યસાહ્યબી પણ પ્રથમ નંબરે જ હતી, કારણ વળી, જેમ તેઓ રાજાપણાને અંગે જગતના કે ચક્રવર્તી અને વાસુદેવની સેવામાં જ્યારે હજારો સર્વ રાજાઓના પિતામહ હતા, તેવી રીતે જગતના યક્ષો કે જેઓ વ્યંતરનિકાયના હોઈ દેવજાતિમાં તેવા સર્વ ત્યાગી પુરુષોના પણ તેઓ પિતામહ જ હતા, હલકા દરજ્જાના હોઈ, ઉત્તમ જાતિના ગણાતા અને તેથી જ તેઓનું નામ જૈનસૂત્રકારોએ પ્રથમ નથી, તેવા યક્ષોથી સેવા પામતા હતા ત્યારે ભગવાન ભિક્ષાચર એમ જણાવવા પઢમfમક્વાયરે એમ ઋષભદેવજી ખુદું વૈમાનિકના ઈદ્રોથી તેમજ સર્વ કહેલું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પણ ગાદિ નિષ્પરિપ્રદં એમ કહી ભગવાન યક્ષાદિ દેવતાઓના અધિપતિ વૈશ્રમણદેવથી પૂજા ઋષભદેવજીને જ સર્વ ત્યાગીઓના પિતામહ તરીકે સત્કાર પામેલા હતા. ભગવાન ઋષભદેવજીની જણાવે છે. ભગવાન ઋષભદેવજીના પ્રથમ નગરી જે વિનીતાના નામથી શાસ્ત્રોમાં ઓળખાય રાજાપણામાં તો ઈંદ્રાદિક દેવોનું અદ્વિતીય સાહાપ્ય છે તેની સર્વરચના ઈદ્રના હુકમથી વૈશ્રમણે જ કરી હતું, પણ ભગવાન ઋષભદેવજીની સાધુતામાં હતી. વળી ભગવાન ઋષભદેવજી અને તેના ઇંદ્રાદિક કોઈપણ દેવની સાહાધ્ય હતી નહિ, તેમજ કુટુંબના મહેલો અને તેની સજાવટ પણ ઈદ્ર કોઈપણ તીર્થકર, કોઈપણ કાળે દેવ, દાનવ કે મહારાજના હુકમથી તે વૈશ્રમણદેવે કરેલી હતી. નરેન્દ્રની સાહાટ્ય સ્વીકારતા નથી અને ભગવાન ભગવાન ઋષભદેવજી જનમ્યા પણ નહોતા, પણ ઋષભદેવજીએ પણ કોઈપણ દેવ કે ઈન્દ્રની સાહાપ્ય માત્ર સર્વાર્થસિદ્ધથી ચ્યવીને માત્ર ગર્ભમાં જ આવ્યા લીધી નથી. AN
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy