SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ ભગવાન કષભદેવજીના સાધુપણાની ભગવાન ઋષભદેવજીને રોટલા અને ખોરાકની વિશિષ્ટતા નિમંત્રણા કરે એ સ્વપ્ન પણ સંભવિત ન હોતું. ભગવાન ઋષભદેવજીએ રાજ્યઋદ્ધિ, વળા ભગવાન ઋષભદેવજી નિગ્રંથની કોટીમાં કુટુંબકબીલો અને દુન્યવી સુખોનો ત્યાગ કર્યો. એ ઉચ્ચકલ્પવાળા હોઈને વનવગડામાં જ સ્થિતિ જો કે આ ભરતમાં પહેલવહેલો હોઈને કરનારા હોઈ માત્ર ભિક્ષાને અંગે જ લોકોના ઘર ચમત્કારરૂપજ હતો. વિશેષ ચમત્કાર તો એ હતો આગળ જતા હતા, તેથી તેઓ કોઈના પણ અતિથિ કે ભગવાન ઋષભદેવજીને દીક્ષા લીધી તે દિવસથી કે અભ્યાગત ગણી શકાય તેવો પ્રસંગ જ ન હતો. એક વર્ષ સુધી ભિક્ષા પામવાનો પ્રસંગ જ આવ્યો આવા કારણથી ભગવાન ઋષભદેવજીને સંપૂર્ણ નહિ અને તેથી તેઓને સંપૂર્ણ એક વર્ષ સુધી સંપૂર્ણ એક વર્ષ સુધી કોઈએ પણ ખોરાકની વિનતિ કરી નિરાહારપણે જ વિચરવું પડ્યું. તે ભગવાન નહિ. જે પણ પ્રજાજનો તેઓના પવિત્ર આગમનથી ઋષભદેવજીનું એક વર્ષ સુધી નિરાહારપણે પરમ હર્ષમાં આવતા હતા તે બધા, કોઈ રાજ્યની, વિચરવું કેટલું બધું કઠિન હશે તે આજકાલના કોઈ હાથીની, કોઈ ઘોડાની, યાવત્ કોઈ કોઈ તો ધાનના ધનેડા અને પાણીના પોરા કોઈ પ્રકારે કન્યાની દાનશક્તિ પ્રગટ કરવા તૈયાર થતા હતા, કલ્પનામાં પણ લાવી શકે નહિ, પણ ખુદ ભગવાન પણ આહાર અને ભિક્ષા દેવાય કે લેવાય એની ઋષભદેવજીની સાથેના ક્ષત્રિય લોહીને ધારણ તો તેઓને સ્વપ્નમાં કલ્પના પણ થતી ન હોતી, કરનારા ઉગ્ર ભોગ અને રાજન્યની જાતના જે ચાર તો પછી ભિક્ષા લેવાની પ્રાર્થના કરવાનું વચન તો હજાર દીક્ષિત થયેલા હતા, તેઓ તે ભિક્ષાની અંશે પણ નીકળે ક્યાંથી? જો કે કુટુંબી અને પ્રજાજન પ્રાપ્તિના કારણથી જ વનવાસી થઈ ફૂલફળનો ભિક્ષા દેવાલેવાના વ્યવહારથી અનભિજ્ઞ હતા અને આહાર કરનારા થયા. અર્થાત્ તેઓ પણ તેથી તે ભિક્ષા દેવા તૈયાર ન થાય એ સ્વાભાવિક ક્ષત્રિયવદને અનુસરીને લીધેલી સાધુતાને ટકાવી હતું છતાં જે ઈદ્ર મહારાજાઓએ ભગવાન શક્યા નહિ. એવી નિરાહારપણાવાળી સાધુતા ઋષભદેવજીની જન્મકાલથી તો શું પણ ગંભકાલથી ભગવાન ઋષભદેવજી મહારાજે એક વર્ષ સુધી જ સેવા ઉઠાવી હતી, તેવા ઈદ્ર મહારાજાઓ જેઓ નિભાવી. મહાવિદેહક્ષેત્રમાં વિચરતાં શાશ્વતા વિહરમાન ઈંદ્ર મહારાજા ભિક્ષાની વિધિથી અજાણ જિનેશ્વરો પાસેથી ભિક્ષાનું અને દીક્ષાનું સ્વરૂપ હતા કે શું ? સારી રીતે જાણતા હતા છતાં બાંધેલા કર્મનો ઉદય ભગવાન ઋષભદેવજીની વખત કોઈપણ એક એવી ચીજ છે કે જેને દેવેન્દ્રોપણ મિથ્યા કરી ભિક્ષાચર રોટલાની ભીખ માંગનારો ન હતો, તેમજ શકતા નથી અને તેથી કોઈ પણ દેવેન્દ્રને લોકોને લોકો પણ ધનધાન્ય, કણ કંચનની ઋદ્ધિથી સંપૂર્ણ ભિક્ષાનો વિધિ બતાવવાનો વિચાર સૂઝયો જ નહિ, સમૃદ્ધ હોઈ મનુષ્ય રોટલાનો કે ખોરાકનો ભિક્ષક પણ વર્ષની આખરે સ્વયં જ્ઞાનથી ભગવાનના પુત્રના હોય એવી કલ્પના પણ લાવી શકતો ન હતો. તેમાં પુત્રને ભિક્ષા દેવાનો વિચાર મૂક્યો અને તે પણ પ્રથમ રાજા તરીકે પંકાયેલા અને ઈંદ્રની શ્રેયાંસકુમારે ભગવાન ઋષભદેવજીને ઈક્ષરસરૂપી સાહ્યબીવાળા તરીકે જાહેર થયેલા જગતના દાદા ખોરાકની વિનંતિ અને ભગવાનનું પારણું થયું.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy