________________
૪૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ઉદેશ જુદો હોવાથી જ નીચે પ્રમાણે દેવને અંગે જીનેશ્વરની હયાતિ સાથે જૈનધર્મની જૈનોનું મંતવ્ય રહે છે.
અનાદિની હયાતિ सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः। એવી રીતે જિન તરીકે ઓળખાવવામાં
યથાસ્થિતાથ વાલી ૪, વોન વ્યક્તિ તરીકેનો કોઇનો પણ સંબંધ નથી અને માત્ર પરમેશ્વર: આશા
ગુણ તરીકેનો સંબંધ છે. તેથી જો તે રાગદ્વેષને
જીતવાના ગુણે કરીને જિન તરીકે ગણાતા પુરૂષની. અર્થાત્ જૈનો પોતાના પરમેશ્વરને માનતાં
જો અનાદિ હયાતિ ન માનીએ તો એમ સ્પષ્ટ માનવું વ્યક્તિ તરીકે પરમેશ્વરની માન્યતા રાખતા નથી પડે કે અત્યારસુધીનો સર્વકાલ ગુલામી કરવાવાળા અને તેથી જ જૈનશાસન અગર જૈનધર્મ, જૈનદર્શન,
આત્માઓથી જ ભરેલો હતો. કોઇપણ આત્મા જૈનમત એવા શબ્દો રાખવામાં આવ્યા છે, પણ અનાદિથી અત્યાર સુધીમાં આત્મીયગુણોના રિષભદર્શન, અજીતદર્શન, યાવત્ વીરદર્શન કે વિકાસને કરવા પૂર્વક કર્મની કઠોરતાને કુટવાવાળો વીરમત એવા શબ્દો રાખવામાં આવ્યા નથી. થયોજ નથી. આવી માન્યતા કરવી પડે. જો કે આવી વ્યક્તિના નામથી નહિં મનાતો જેનધર્મ માન્યતામાં પણ પરમાર્થથી કર્મના કઠોર કર્તવ્યોના જૈનધર્મ સિવાય સર્વ આર્ય અનાર્ય ધર્મો માત્ર
નાશને માન્ય સિવાય બીજો રસ્તો તો નથી જ કેમકે વ્યક્તિના નામે જ માનવામાં આવેલા છે. જેમકે
2 અનાદિના કોઇપણ કાળમાં તેવા રાગદ્વેષને વિષ્ણુના નામે વૈષ્ણવધર્મ, શિવના નામે શૈવધર્મ,
જીતવાવાળા પુરૂષની હયાતી હતી જ નહિ, એવું
સિદ્ધ કરવા માટે વાસ્તવિકરીતે અનાદિના ક્રાઇષ્ટના નામે ક્રશ્ચન, જેમ આ પ્રાચીન ગણાતા
જ્ઞાનવાળાની જરૂર પડે અને એવો જે અનાદિના અન્યદર્શનના ધર્મો વ્યક્તિથી જ પ્રચલિત થયેલા
જ્ઞાનવાળો હોય તે જિન અને સર્વજ્ઞ સિવાય બીજો છે અને બારીકદૃષ્ટિથી વિચારીએ તો તે વ્યક્તિથી બની શકે નહિ. એટલે કહેવું જોઇએ કે શ્રદ્ધાદ્વારાએ પ્રચલિત થયેલા હોવાને લીધે તે તે ધર્મને તે તે જિન તીર્થકર કે અરિહંતને અનાદિથી પરંપરાએ વ્યક્તિનો જન્મ પછી જ માનવાનો વખત રહે, અને હયાતિવાળા માનવા જોઇએ અને અનાદિની તેથી કોઈપણ અન્યદર્શનવાળો પોતાના દર્શનને કે પરંપરાનો નિષેધ પ્રામાણિકપણે કરવો હોય, તો પણ પોતાના મતને અનાદિની હયાતીવાળો માની શકે અનાદિના નિષેધને જાણનારા માનવા જ જોઈએ, જ નહિ. પણ જૈનદર્શનના હિસાબે આ અને તેથી જીનેશ્વર આદિ જેવી સર્વગુણસંપન્ન અવસર્પિણીના અંગે કે અતીત કે અનાગત એવી વ્યક્તિઓની પરંપરા માનવી જ પડે. ઉત્સર્પિણીના અંગે થતા ચોવીસ ચોવીસ જધન્યાદિભેદે થતું ધર્મનું આરાધન. તીર્થકરોમાં કોઈપણ જીનનામની તીર્થંકરનામની કે વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની અહનામની વ્યક્તિ થયેલી જ નથી. અર્થાત્ જીન છે કે ધર્મનું આરાધન અનાદિથી ન થતું હોય અને તીર્થકર કે અહત્ જેવાં નામો કેવલ ગુણ અને ક્રિયાને ધર્મને મધ્યપણે આરાધન કરનાર જો અનાદિકાલથી જ સુચવનારાં છે અને તેથી કોઇપણ કાલે કોઈપણ હોય એમ ન માનીએ તો ભગવાન જીનેશ્વરદેવોને જીવ રાગદ્વેષ વિગેરે ધાતિકર્મને જીતવાવાળો થાય જીનેશ્વરપદને મેળવવાને લાયકની સ્થિતિ આવવાનો તો તેને જિન કહી શકાય.
વખત જ ન થાય.