________________
,
,
,
,
,
,
: •
• • • • • • • • • • •
૩૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જનહિ.એટલે પક્ષ વગેરેના રાત્રિદિવસ જે સંખ્યામાં નિયમો શરૂ કરવા અને તે તે તિથિઓ સમાપ્ત થાય બોલાય છે તે કર્મ માસની અપેક્ષાએ જ બોલાય છે. ત્યારે ત્યારે તે શાલ આદિના નિયમો પૂરા કરવા પ્રશ્ન ૯૧૩ - બીજ પાંચમ આઠમ અગ્યારસ આદિ એ વ્યાજબી કેમ ન માનવું ? તિથિઓ ચંદ્રમાસની તિથિઓની અપેક્ષાએ થાય કે સમાધાન - શાસ્ત્રકારોએ પકખી ચૌમાસી અને કર્મમાસની અપેક્ષાએ થાય ?
સંવચ્છરી માટે ઉપવાસ છઠ્ઠ અને અઠ્ઠમની તપસ્યા સમાધાન - શાસ્ત્રકારો ચોક્કા શબ્દોથી તિથિની કરવાની જરૂર જણાવી છે અને તે ઉપવાસ આદિ ઉત્પત્તિ ચંદ્રના ચાર ઉપરથી જ જણાવે છે માટે પચ્ચખાણોમાં સૂરે ૩૪૫TU આદિ પદો રાખેલાં છે, બીજ આદિ તિથિઓ ચંદ્રમાસની અપેક્ષાએ થાય તેથી બીજ આદિ તિથિઓની આરાધના કરનારે છે. પકુખી ચૌમાસી અને સંવચ્છરી જે કર્મમાસની શીલ આદિના નિયમો સૂર્યોદયથી શરૂ કરવા જ અપેક્ષાએ પનરસઆદિ દિવસોવાળા બોલાય છે જોઈએ અને બીજો સૂર્યોદય થાય ત્યાં સુધી પાલવા તેની પણ ચૌદશ આદિ તિથિઓ તો ચંદ્રના ચારની જ જોઈએ. વળી શાસ્ત્રોમાં આઠમ ચૌદશ પૂનમ અપેક્ષાએ જ લેવાય છે અને તેમાં ચંદ્રની અને અમાવાસ્યાને દિવસે સંપૂર્ણ પૌષધ પાળવાનું અપેક્ષાવાળી તિથિઓ પણ પન્નર વગેરે જરૂર હોય જણાવેલ છે અને સંપૂર્ણ પૌષધવ્રત પણ સંપૂર્ણ છે. જૈનજ્યોતિષ પ્રમાણે તિથિનો ક્ષય જો કે દરેક
અહોરાત્રને અંગે છે. રાત્રિભોજનની વિરતિ પણ બાસઠમે દિવસે થાય છે. છતાં તિથિ ત્યાં નાશ
સૂર્યના આથમવા પછી થતી રાત્રિને અંગે જ છે, પામતી નથી. માત્ર જે તિથિ સૂર્યોદયને ફરસતી નથી તેનો ક્ષય થયો એમ જૈનજ્યોતિષ માને છે. એટલે માટે વ્રતપચ્ચકખાણમાં સૂર્યના ઉદય અસ્તનો જ જેમ કર્મ માસમાં પક્ષ આદિના પનર આદિ દિવસો પૂરો સંબંધ છે, એમ માનવું જ જોઈએ. જો કે હોય છે તેમજ પાક્ષિક આદિ પ્રતિક્રમણોની વચ્ચે અહોરાત્રની ઉત્પત્તિ સૂર્યના ઉદય અને અસ્તથી જ તિથિઓ પણ પન્નર વગેરે બરોબર થાય છે. એટલે છે પણ સૂર્ય માસ ૩૦ દિવસનો હોવાથી તેને તિથિ ક્ષય પામે ત્યારે સૂર્યોદય તે તિથિમાં ન હોય, સૌરતિથિ કહેવાય જ નહિ. અર્થાત્ ક્ષમણક આદિનો પણ તિથિનો નાશ તો છે જ નહિં અને એવી જ ઉચ્ચાર કર્મમાસની અપેક્ષાએ તિથિઓની આરાધના રીતે લૌકિકટીપ્પણા પ્રમાણે તિથિ વધે તો પણ તે ચંદ્રમાસની અપેક્ષાએ અને વ્રતનિયમાદિ અહોરાત્રની પડવા બીજ આદિ પન્નર તિથિયોને નામે જ હોય . અપેક્ષાએ કરાય છે. આમ હોવાને લીધે ઋતુમાસ છે. માટે બે સૂર્યોદયને ફરસનારી તિથિ વધી કહેવાય જ્યારે બે થાય ત્યારે એક અવમાત્ર માનીને તેની તે પડવા આદિ પન્નરથી અન્ય કોઈ સોલમી તો આગલી તિથિને ક્ષીણ માનવાની જરૂર થઈ જાય તિથિ હોય જ નહિં. માટે પન્નર આદિ બોલવું તે છે પણ વૃદ્ધિ તો તિથિની હોય જ નહિં, પણ શાસ્ત્રોમાં જ વ્યાજબી છે.
જે અતિરાત્ર કહીને વૃદ્ધિ જણાવે છે તે તિથિની વૃદ્ધિ પ્રશ્ન ૯૧૪ - બીજ આદિ તિથિઓની જ્યારે માટે કે સૂર્ય દિવસની વૃદ્ધિ માટે નથી પણ આરાધના કરવાનું શાસ્ત્રકારો કહે છે ત્યારે તે તે અહોરાત્રની વૃદ્ધિ માટે છે. જો તિથિ લઈએ પછI, બીજ આદિ તિથિઓનો આરંભ જ્યારે જ્યારે થાય વધવી જોઈએ અને સૌર દિવસ લઈએ તો ૬'/ ત્યારે ત્યારે તે તે બીજ આદિ તિથિઓના શીલ આદિ : દિવસ વધે માટે અહોરાત્ર જ છે વધે એમ સમજવું.