SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ એ શ્રી પ્રવચન પરીક્ષાની - અદ્વિતીય મહત્તા જૈનશાસ્ત્રોમાં સૂત્રોના ચાર વિભાગો શાસ્ત્રોના જ્ઞાનની રક્ષા માટે તો સાધુમહાત્માઓને દ્રવ્યાનુયોગઆદિરૂપે કરવામાં આવેલા છે. પરંતુ તે ચોમાસામાં પણ વિહાર કરવાની શાસ્ત્રો આજ્ઞા આપે ચારે અનુયોગોમાં દ્રવ્યાનુયોગને મોક્ષમાર્ગના છે. કહેવું જોઈએ કે શાસ્ત્રકારમહારાજાઓએ મૂલરૂપે મહત્તા મળી શકે છે, કારણ કે નિર્યુક્તિકાર યથાસ્થિત પદાર્થની શ્રદ્ધા લોકોને થાય અથવા ભગવાન જણાવે છે કે રવિણ તંતપાસોદી અર્થાત્ થયેલી હોય તેની દૃઢતા કે વૃદ્ધિ થાય તેની ઘણી મોક્ષ પ્રાપ્તિના મૂલમાર્ગરૂપ સમ્યકત્વની નિર્મલતા મોટી જરૂરીયાત જોઈ છે. વળી જૈનજનતા એ વાત દ્રવ્યાનુયોગથી થાય છે. વળી એ બીના પણ જૈનોની પણ સારી રીતે જાણે છે કે જૈનશાસ્ત્રોમાં જ્ઞાની અને ધારણા બહાર નથી કે ક્રિયાના વિષયમાં વ્રતવાળા તેઓ જ મનાયા છે અને મનાય છે કે અનેકપ્રકારની સામાચારી હોય પણ તેથી મોક્ષની જેઓ સમ્યગ્રદર્શનને ધારણ કરનાર હોય. તત્ત્વાર્થ પ્રાપ્તિને બાધ ન આવે, અને તેથી જ ચૂર્ણિકાર ભાષ્યકાર મહારાજ પણ ઉત્તરામેતુ નિયતઃ મહારાજા સરખા તથા ખુદ મૂલસૂત્રકારો પણ પૂર્વત્નામ: એમ કહીને પણ એ જ સૂચવે છે કે સામાચારીના ભેદો માને છે. એટલે ક્રિયાની નિયમિતતા ન કરી શકાય. તેમ જ સમ્યગૂજ્ઞાનને મોક્ષમાર્ગને અંગે પહેલો લાભ સમ્યગદર્શનનો થવો અંગે બારમા ગુણઠાણા સુધી ચાર જ્ઞાનવાળા જાય જ જોઈયે, વળી એ પણ સમજવા જેવું છે કે તેમ માત્ર અષ્ટપ્રવચન માતાના જ્ઞાનવાળા પણ અલ્પારંભ પરિગ્રહવાળો થઈને યાવત્ અગીયારમી જાય. અર્થાત્ ક્રિયા અને જ્ઞાનની અનિયમિતતા પ્રતિમા સુધી પહોંચીને પાંચમા ગુણઠાણાવાળો મોક્ષમાર્ગમાં ધારવી, નહિં હોય તો ન ચાલે પણ શ્રાવક શ્રમણભૂત એટલે સાધુ સમાન ગણાય છે અનિયમિતતા ચાલે પણ શ્રદ્ધાની અનિયમિતતા તેની ગતિ પણ એકલા સમ્યગુદર્શનને ધારણ મોક્ષમાર્ગમાં ચાલી શકે જ નહિ અને આજ કારણથી કરનારાઓના સરખી જ છે. એટલે બન્નેની વયમલ્લ રૂપિ એમ કહી શ્રદ્ધાની ન્યૂનતાને અશ્રુતદેવલોક સુધીની જ ગતિ થાય છે. આ શાસનમાં સ્થાન નથી એમ શાસ્ત્રકારોએ નક્કી કરેલું હકીકત દેશવિરતિની કિસ્મત ઓછી આંકવા માટે છે અને તેથી જ સંધ્યાયં સમજું એમ નિશ્ચિત થયેલું નથી. કેમકે દેશવિરતિથી થયેલી આરાધના તેના છે, આ કારણથી તો દ્રવ્યાનુયોગનાગ્રંથોને કાર્યભૂત શ્રમણધર્મને આ ભવ કે ભવાંતરે જરૂર શાસનપ્રભાવક શાસ્ત્રો તરીકે માન્યા છે, અને તેવા લાવશે, તેટલું એકલું સમ્યકત્વ નહિં લાવી શકે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy