SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ . . , , , ૨૨૭ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ પછી જો તે વૃદ્ધિ પામનારી તિથિ એકવડા પર્વવાળી પૂનમ જ બે માનશે તો પછી પહેલી પૂનમે તેઓને નહિં પણ બેવડા પર્વવાળી હોય અર્થાત્ વૃદ્ધિ વિહાર કરવો યોગ્ય ગણાશે કે બીજી પૂનમે વિહાર પામનાર તિથિની પહેલાં પણ પર્વતિથિ હોય તો યોગ્ય ગણાશે? જો પહેલી પૂનમે વિહાર યોગ્ય ગણે તેની પણ વૃધ્ધિ ન જ થાય. કેમકે જ્યારે સ્વયંક્ષીણ તો કહેવું પડશે કે પહેલી પૂનમ સાચી માની વિહાર થયેલ પર્વતિથિને ઉડાવી ન દેવાય તો ક્ષય માન્યો એટલે વૃદ્ધી વાળો નિયમ ઉડી ગયો. અને સ્થાનાપન થવા ક્ષયમાં આવતી પર્વતિથિને તો બીજી પૂનમે વિહાર યોગ્ય માનશે ચૌદશના ઉડાવાય જ નહિ. પણ તેના પહેલાની અપર્વતિથિનો પડિકકમણ વખતે કાલપરાવર્તનઆદિની સાથે ક્ષય કરવો પડે, ત્યારે સ્વયં પર્વતિથિની વૃદ્ધિ ન વિહારની છુટ માનશે કે નહિ? અને માને તો પછી કરાય તો પછી વૃધ્ધિસ્થાનાપન એવી તો વિહાર યોગ્ય ન ગણવા છતાં વિહારની છુટ પર્વતિથિની વૃધ્ધિ કારાય જ કેમ? એટલે તે પૂનમ જણાવવી તે યોગ્ય રહેશે ? વળી જ્યારે જ્યારે અને અમાવાસ્યાની વૃધ્ધિ ન થાય અને ચૌદશની ચૌમાસીની પૂનમની વૃદ્ધિ હશે ત્યારે ચૌમાસીના પણ વૃધ્ધિ ન થાય, તો પછી સ્વયંચૌદશની વૃધ્ધિ છઠને તો જલાંજલિ જ આપવી પડશે. અથવા અપર્વ જ્યારે ન થાય તો પછી વધેલી એવી પૂનમ કે તપસ્યા કરી વગર કારણે પર્વની વિરાધના વહોરવી અમાવાસ્યાના વૃદ્ધિને સ્થાને આવેલી ચૌદશની વૃદ્ધિ પડશે. વળી જેમ ક્ષથે પૂર્વાનો નિયમ ન માનવાથી તો થાય જ કેમ ? એટલે ઉદયપુરના ભંડારની કોઈ પણ ઓળી કે ચૌમાસી અથવા પાસણની પ્રતોમાં પૂનમ અને અમાવાસ્યાની વૃધ્ધિએ બે અઠાઈઓમાં કોઈ પણ તિથિનો ક્ષય હશે ત્યારે ક્ષણે તેરસો કરવાનું વિધાન જે સ્પષ્ટ છે તે જ વ્યાજબી પૂર્વાના વાક્યથી જેઓ પહેલાની અપર્વતિથિ ક્ષય? ગણાય અને તપાગચ્છની પરંપરા પણ તેમજ છે કરશે અને તેથી અપર્વતિથિઓનો ક્ષય થશે, તેથી કે પૂનમ કે અમાવાસ્યાની ટીપ્પણામાં વૃદ્ધિ હોય તેઓને તે આઠ અને નવ દિવસની પૂર્તિને માટે ત્યારે આરાધનમાં અને તે આરાધના માટે કરાતાં એક તિથિ પહેલાં ઓળી બેસાડવાનું થશે તથા ભીંતીયો પંચાંગોમાં તેરસની જ વૃદ્ધિ કરાય છે અને પજુસણ અને અઠાઈઓ બેસાડવાનું થશે. પણ લખાય છે. વીરશાસનના વિષ્ણુ અને પ્રવચનના બીજાઓ તો પર્વનો કે અપર્વનો એકકે તિથિનો ક્ષય પ્રભુએ માનેલા રહસ્યવાળાઓએ એમજ પૂનમ નહિં માનતા હોવાથી અને તિથિઓને ભેળસેળવાળી અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ લખી છે માનતા હોવાથી સાત દિવસની અઠાઈ અને આઠ અને કરાવી પણ છે. તેઓએ ધ્યાનમાં રાખવું દિવસની ઓળી માનનારા થશે, તેવી જ રીતે પુનમ જોઈએ કે શાસ્ત્રોમાં અધિકમાસનો કાલચૂલાશબ્દથી કે ચૌદશને બેવડી માનનારા થવાથી તમારા હિસાબે વ્યવહાર કરાયેલો છે. અને તિથિઓને પણ વધ્યા ખોખા તિથિને નકામી ગણી તેથી નવ દિવસની છતાં તે તે રૂપે પર્વતિથિ કહેવી હોત અને માનવી અઠાઈઓ અને દશ દિવસોની પણ ઓળીઓ ન હોત તો કાલતિથિ તરીકે પણ તેને જણાવત. માનવાનો વખત આવશે. તમારી ખોખા પૂનમે કે વળી ખોખા પૂનમ અમાવાસ્યાવાળાઓ ચૌદશ ચૌદશે આંબિલ નહિ કરે તેની પણ ઓળી ગણાશે. પૂનમના કે ચૌદશ અમાવસ્યાના છઠના છુટું ખાઈ લેશે કે હાય તેમ ખાશે તો પણ તમારા નિયમવાળા છઠના નિયમનું શી રીતે કરશે ? વળી મતે અઠાઈ ગણાશે. અને એ વાત બીજાને માનવી કાર્તિક પૂનમ બે હશે ત્યારે તેઓ બે તેરસ નહિ અને કરવી શોભે એમ જ નથી. પરંપરા ગત અર્થને માનતાં તેમજ ચૌદશ પણ કલ્પનાથી બે નહિ માનતાં અને શાસ્ત્રને માનનારાઓ તો તિથિનો ક્ષય અને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy