SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ શ્રી સિદ્ધચક્ર ઓગષ્ટ-૧૯૩૭ વૃદ્ધિમાં બીજીને જ તિથિ કરવી, એટલે જ છે, માટે ખોખાપંથી અને ભેળસેળ પંથિયો પહેલી તિથિ ન જ ગણાય એ ચોકખું તેને ન માને. સમજાય તો પૂર્વના અપર્વની હાનિ અને વૃદ્ધિ ૧૦ ૧૮૯૫ નો લેખ વગેરે અને પરંપરાથી એ સહેજે સમજાય. પૂર્વમાં અને ઉત્તરમાં અપર્વનો ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન માને એવો અર્થ કહેનારા તો વ્યાકરણ ભણવા તેની મરજી. બેસે તો સારું કે જેથી ખોટા અર્થો કરી શાસ્ત્ર ૧૧ ભાદરવા સુદ ચોથના ક્ષયે યે ના અને સાચી પરંપરાને ઉઠાવે નહિ. નિયમથી ત્રીજને ચોથ કરવી એટલે ત્રીજનો લૌકિકટીપ્પણામાં તિથિ અને પર્વતિથિની ક્ષય થઈ જ જાય. વૃદ્ધિ સ્પષ્ટ છે, પરંપરા અને ૧૮૯૫નો લેખ ૧૨ ભાદરવા સુદ પાંચમની પર્વતિથિ માનીને બે પૂનમોએ બે તરસ ગણતા અને કહેતા હતા ખરતરોને જણાવ્યું છે કે ચૌદશના ક્ષયે પૂનમ એમ જણાવે છે. ફલ્યુ અને ખોખાવાળી તો લઈ શકો તો ભાદરવા સુદ ચોથના ક્ષયે ત્રીજ ખાખરામાં ખખડાવે છે. હજી સુધી ભેળસેળ અપર્વનો ક્ષય નહિ થાય પણ પર્વ એવી અને ખોખાપંથીયોથી એક પણ પુરાવો પંચમીએ સંવચ્છરી કરવી પડશે એમ આરાધનામાં ભેળસેળ અને ખોખા માટે પંચમીવારે વાક્યથી જણાય જ છે. સીધો અપાયો નથી અને અપાશે પણ નહિ. ૧૩ ગયે વર્ષે રવિવારે અને આ વર્ષે ગુરૂવારે પરંપરા તો તેમનું ખોખું કરનારી જ છે. ટીપ્પણામાં ચોથ ન હોય છતાં તેને હીનતિથિએ સવારથી તે તિથિ માનવામાં તત્ત્વતરંગિણી વગેરેમાં ઉદયવાળી તેરસ અને વૃદ્વિતિથિએ પહેલાની ઉદય અને પૂર્ણ છતાં તેને તેરસ કહેનારને મૂર્ખ શિરોમણિ ભોગવટાવાળીને પણ ફલ્યુ કે ખોખુ કહ્યો. એ હિસાબે ગયે વર્ષે રવિવાર અને માનવામાં આરાધના માટે ઉચિત છે અને આ વર્ષે ગુરૂવારે ધર્મ આરાધનાના પ્રસંગમાં મૃષાવાદ નથી, તો પછી આરાધનાની પાંચમ છે એમ માને તે પણ મૂર્ખ જ ગણાય. નિયમિતતા માટે શ્રી ઉમાસ્વાતિવાચકજીના માટે જ પરંપરા અને શાસ્ત્રને માનનારાઓએ પ્રઘોષને અનુસાર પૂર્વની અપર્વની હાનિવૃદ્ધિ રવિવારે ચોથ માની છે અને ગુરૂવારે ચોથ મનાય તેમાં દોષને સ્થાન જ ક્યાં છે ? જ માનશે. ખરતરોને તો પૂનમ માનવી છે અને પખીનું ૧૪ ક્ષયે પૂર્વા- નો અર્થ બીજ આદિ પર્વ તિથિનો કામ કરવું છે માટે સ્પષ્ટ મૃષાવાદ લાગે છે. ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડવા આદિ તત્ત્વતરંગિણીમાં તેરસ ન કહેવી, ચૌદશ જ. તિથિને જ બીજ આદિ તિથિ બનાવવી. એ છે એમ કહેવું અને તેરસ કહેનારો મૂર્ખ અર્થ શ્રી સિદ્ધચક્રમાં જણાવેલો છે. પડવો શિરોમણી છે એ વિગેરે જોવાથી અપર્વનો આદિ બીજ રમાદિ બની જાય તેથી પડવો ન ક્ષય કરવો એ જ શાસ્ત્રીય છે એમ જણાશે. રહે અને ક્ષય પામે એ ચોકખું જ છે. એવી ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની જ રીતે બીજીતિથિને જ ઔદયિકી કહેવાથી ક્ષય વૃદ્ધિ માની છે અને માનીએ છીએ અને તથા ઉત્તરાને જ બીજ આદિ માનવાનું શ્રી એજ સાચા ઠરે છે. ઉમાસ્વાતિજીનું વચન છે તેથી આપોઆપ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ અપર્વની જ વૃદ્ધિ થાય. અર્થપત્તિને શબ્દાર્થ કરવાની માફક જ ભાદરવા સુદ પાંચમની ગણવાવાળા તો નિશાળે ફેર ફેરો ખાય. ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ સ્વાભાવિક ૧૫ ક્ષય અને વૃદ્ધિ સિવાય જ ઉદયનો નિયમ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy