SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , ૪૦૨ શ્રી સિદ્ધચક્ર ઓગષ્ટ-૧૯૩૭ છે અને તે પણ આરભક્રિયા કાલ કે સમાપ્તિ તથા સમાપ્તિ જ મળે. પણ વૃદ્ધિની વખતે માનનારના ખંડન માટે છે. નહિતર ક્ષયમાં ઉદય તો પહેલે દિવસે છે, માટે સમાપ્તિવાળો વગર ઉદયે અને વૃદ્ધિમાં છતે ઉદયે તિથિ ઉદય મળે અને ઉભયપર્વ હોય ત્યાં પરંપરા માની અને ન માની તેનું શું ? અને શાસ્ત્રને અનુસારે ભોગ લેવાય અને ૧૬ કોપીની પ્રત જૈનાનંદ પુસ્તકાલયમાં તૈયાર વ્યવહારો લેવાય. પણ ભેળસેળીયા અને છે. અનુવાદક અસત્ય અને અભિનિવેશી છે. ખોખાપંથી તો શાસ્ત્ર અને પરંપરાને છોડીને વખત આવે તે સ્વરૂપે પ્રકાશમાં લવાશે જ. સ્વચ્છંદી થાય. ૧૭ ધર્મારાધનની વિધિ સમજનારા તો તેરસ ૨૪ કહેનારની મૂર્ખતા જાણી અને માની છે, માટે નિયમો તિથિને અંગે હોય છે. ક્ષય હોય તો બુધવારે ચોથ છે એમ માને જ નહિ. પણ પર્વ માનીને જ આરાધાય છે. તેમ વૃદ્ધિ ૧૮ ચૌમાસી ચૌદશે જ થાય એમ છતાં જેમ હોય તો પહેલીને ખસેડીને જ વ્યવસ્થા કરાય ચૌદશના ક્ષયે તેરસે વગર ચૌદશના ઉદયે તે શાસ્ત્રીય છે. બે તેરસો તે બે પૂનમે જણાવે કરનાર આરાધક થાય તો પછી ગુરૂવારે ચોથ જ છે. વળી શ્રી હીરસૂરિજી મહારાજ માનનાર જ આરાધક છે. તમોન્ય બીજીને જ ઔદયિકી કહી પહેલીને સ્થાથમાવી આ હેતુ વાક્યને સમજનારો અપર્વતિથિના નામે જણાવે છે જ. સમાપ્તિને સાથે લેવી જ એમ ન કહે. જો ૨૫ આરાધના પ્રસંગે તેરસને તેરસ તરીકે કે ભોગનો અધિકાર યથાસંભવથી લેવાય. બોલનાર મહામૂર્ખ છે એમ જે તત્ત્વનહિંતર આઠમના ક્ષયે સૂર્યોદયની વખત શું તરંગિણીમાં જણાવ્યું છે. તે વાંચે જાણે અને આઠમનો ભોગ છે કે જેથી તે વખત શીલાદિ માને તે તો જરૂર ભેળસેળવાદિયોને પરંપરા નિયમની હાજરી માનવી. અને શાસ્ત્રનો લોપનાર માનવા સાથે ૨૦ ઉભયપર્વના ક્ષય કે વૃધ્ધિના પ્રસંગમાં મૃષાવાદી જ નહિં પણ અભિનિવેશ સંપૂર્ણતાવાળો ભોગ કોઈ લખે નહિં અને મિથ્યાત્વી જ માને. કોઈ માનતું પણ નથી. ૨૧ કોઈપણ આરાધના કરનારે આરાધનામાં ૨૬ ટીપ્પણામાં જેમ ચૌદશ આદિનો ક્ષય લખાતો અને બોલાતો હતો તો પણ આરાધનાના ચૌદશ પૂનમ વગેરે બે માની જ નથી. શ્રી વિજયહીરસૂરિજી મહારાજ બંને ઉદયવાળી પ્રસંગમાં તો તેરસ છે એમ બોલનાર અને હોવા છતાં બીજીને જ ઔદયિકી માનીને ચૌદશનો ક્ષય છે એમ બોલનાર મૂર્ખશેખર પહેલીને વગર ઉદયની જણાવી સ્પષ્ટપણે ગણાયો છે, તેવી જ રીતે ટીપ્પણામાં બે ચૌદશ અપર્વ જણાવે છે. કે બે પૂનમ આદિ હોય છતાં આરાધના પ્રસંગે ૨૨ ટીપ્પણાનાં જે તેરસ હોય તે ગૌણ અને બે પૂનમ કે બે ચૌદશ આદિ બોલી બંનેને આરાધનામાં ચૌદશ જ છે એમ કહેવાય તે ઔદયિકી માનનારો શ્રી હીરસૂરિજી મુખ્ય છે અને તેથી જ મુખેતાત્ મહારાજના વચનને અને પરંપરાને લોપનારો मुख्यतया चतुर्दश्येवेति व्यपदेशो युक्तः જ ગણાય છે. વાચકોએ વિચારવું કે ઔદયિક એમ સ્પષ્ટ જણાવી આરાધનામાં તેરસ ચૌદશ અને ઔદયિક ચોથનો તેઓને વૃદ્ધિ કહેનાર કે માનનાર મૂર્ખશેખર છે એ પ્રસંગે પણ બાધ આવે છે તો પછી બે ચૌદશ વાક્યની સંગતતા જણાવે છે. પૂનમ હોય ત્યારે પહેલી ચૌદશ પૂનમનો ઉદય ૨૩ ક્ષયની વખતે ઉદય નહિ મળે અને ભોગ ફોગટીયો હતો કે જેથી તેને તેઓ ખોખા તિથિ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy