SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ દવ્યદયા ૫૧૭. શ્રી સિદ્ધચક્ર તા. ૪-૯-૧૯૩૭ મહારાજાની વખતે પણ દ્રવ્ય ચારિત્રવાળાને હોવાથી દ્રવ્ય આચાર્ય કહેવામાં આવતા હતા. એવી ભાવચરિત્ર પ્રાપ્ત થવાના ઉપદેશો અપાય, પરંતુ જ રીતે જગતમાં શિલ્પકળા શિખવનાર આચાર્ય ભાવચારિત્ર વગરના દ્રવ્યચારિત્રને રોકાય તો ઉપાધ્યાયને પણ દ્રવ્યઆચાર્ય ઉપાધ્યાય તરીકે નહિંજ. ગણવામાં આવે છે. આધાકર્મી આદિક આહારને નિરપેક્ષપણે ભોગવનાર ત્યાગી મનુષ્યને પણ જે ધ્યાન રાખવું કે નવરૈવેયક સુધી જવાનું દ્રવ્યસાધુ કહેવામાં આવે છે. તે સર્વ દ્રવ્યશબ્દના જીવને ઉચ્ચતર સંઘયણની વખતે જ હોય છે અને અપ્રધાન અર્થને જ આભારી છે. યાદ રાખવું કે ઉચ્ચતર સંઘયણના ચારિત્રની વખતે ત્રિલોકનાથ દ્રવ્યથકી સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ જે તીર્થકર ભગવંત અને કેવલિ મહારાજાઓનું ગણવામાં આવેલા છે તે ભાવથી નિરપેક્ષ એકલા વિચરવું ઘણે ભાગે જરૂર હોય છે. આ હકીકતથી અપ્રધાનપણાને લઈને ગણવામાં આવ્યા છે. પરંતુ પૌગલિક ઈચ્છાને પોષવા મંગાય છે એમ તો એક અરિહંત મહારાજનું અપ્રધાનપણું અરિહંતથી જુદા અંશે પણ વાચકે ધારવું નહિ, પરંતુ પૌગલિક જીવમાં હોય જ નહિ. તેથી અરિહંત મહારાજને જીવમાં હોય જ નહિ. તેથી ૨ ઈચ્છાવાળાનું પણ ધર્માનુષ્ઠાન છોડાવાય નહિ અંગે દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને એટલું જ માત્ર અહિં તત્ત્વ છે. સામાન્ય રીતે અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આજ ભાવદયાને માટે જણાવી હવે દયાનો જે બીજો ભેદ કારણથી જિનશબ્દના નિક્ષેપોમાં વ્યકિMT દ્રવ્યદયારૂપ જણાવ્યો છે તેનો વિચાર કરીએ. નિVIનીવા એટલે ભાવતીર્થંકરપણાની અવસ્થાને પામેલા અને પામવાવાળા જીવોને જ અતીત સામાન્ય રીતે દ્રવ્યદયાને દુનિયા દયાશબ્દથી સંબોધે છે અને તેથી જ અભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં આવેલા છે. આ વાત જ બરોબર સમજવામાં જેવા ભાવદયાથી શૂન્ય જીવો પણ જ્યારે દ્રવ્યથી દયા પાળે છે, ત્યારે તેને લોકો દયાળુ તરીકે જાણે આવશે તો ચૈત્યવદનાદિક સૂત્રોમાં સિદ્ધ, આચાર્ય 'ઉપાધ્યાય કે સાધુઓ જેઓ દ્રવ્યનિપામાં હોય છે. માને છે. કહે છે અને વખાણે છે. દ્રવ્ય દયાની તેઓને વજન કેમ નથી કર્યું અને દ્રવ્યજિનોને જ અંદર વપરાતો દ્રવ્યશબ્દ જેવો અપ્રધાન અર્થમાં કેમ નમસ્કાર કર્યો છે? તેનો ખુલાસો થશે. અર્થાત્ છે, તેવી જ રીતે ભૂત અને ભાવિના કારણમાં પણ દ્રવ્યસિદ્ધપણું વિગેરે ભાવસિદ્ધપણાદિકને નહિ દ્રવ્ય શબ્દ વપરાય છે. પામનારામાં પણ હોય છે. પણ અહિં દ્રવ્યજિનપણું દ્રવ્યનું સ્પષ્ટીકરણ કે દ્રવ્ય અરિહંતપણું તો ભાવજિનપણું પામેલા કે અંગારમર્દક નામના આચાર્યને તે અભવ્ય પામવાવાળામાં જ હોય છે. આ બધો વિચાર દ્રવ્ય
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy