SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ I , , , ૫૧૮ શ્રી સિદ્ધચક્ર તા.૪-૯-૧૯૩૭ શબ્દના અપ્રધાન અર્થને અંગે છે. તેવી રીતે દયાને બાલતપથી તેઓજ દુઃખ વેઠીને દેવતા થઈ શકે અંગે પણ અપ્રધાન દયા જે કરાય તેનું નામ દ્રવ્યદયા છે કે જેઓ દુઃખ દેનાર પ્રત્યે કે દુઃખના કારણો કહેવું પડે. ધ્યાન રાખવું કે ત્રિલોકનાથ તીર્થંકર પ્રત્યે દ્વેષવાળો ન હોય. તેવી રીતે અહિં પણ ભગવાન વિગેરેએ જે દયા આદિકનું નિરૂપણ કરેલું દ્રવ્યદયાથી તેઓ જ નવરૈવેયક સુધી જઈ શકે કે છે તે કેવલ આત્માઓને કર્મના ઘેરામાંથી છોડાવી જેઓ સમ્યગ્દર્શનાદિક ગુણો અને તેવાળા અવ્યાબાધપદ પ્રાપ્ત કરાવવા માટે જ છે. જો કે મહાપુરુષોનું સાધ્ય જે મોક્ષ તે પ્રત્યે દ્વેષવાળા ન અનાજની ખેતીમાં ઘાસની ઉત્પત્તિ સ્વાભાવિક હોય હોય. પરંતુ તે નવરૈવેયકે જવાનું મુખ્ય કારણ જેમ છે તેવી રીતે અહિં દયા આદિને આચરનારો મનુષ્ય અકામ નિર્જરામાં કે બાલાપમાં દુઃખ વેઠવું એ અવ્યાબાધપદને ન પામે ત્યાં સુધી પૌગલિક છે, તેવી રીતે અહિં દ્રવ્યદયા છે. જેવી રીતે પદાર્થની જાહોજલાલીને મેળવે છે, પણ તે અહિં પૌદ્ગલિક લાભની ઈચ્છાથી કરાતી દયાને દ્રવ્યદયા મુખ્ય ફલ તરીકે નથી. અનાજ વાવ્યાને પ્રભાવ જ ગણવામાં આવે, તેવી જ રીતે જે દ્રવ્યદયાના ફલ છે કે ધાન્યની પહેલાં ઘાસને તો કરેજ. તેવી રીતે તરીકે હિંસાની પરિણતિ ભવિષ્યમાં થાય તો તેવી દ્રવ્યદયાનો સ્વભાવ જ છે કે તે ભાવદયાપૂર્વક તે રીતે થતી દયાને પણ અપ્રધાન એટલે દ્રવ્ય દયા કરવામાં આવી હોય તો પરંપરાએ મોક્ષને આપવા ગણવામાં આવે છે. શાસ્ત્રકારો કહે છે કે છ મહિના પહેલાં પૌલિક જાહોજલાલી આપે પરંતુ સુધી માંસના પચ્ચખાણ કરીને પારણે માંસનું ભાવદયા વગરની પણ દ્રવ્યદયા એટલી બધી જમણ કરનારના પચ્ચક્ષ્મણને અપ્રધાન પચ્ચદ્માણ પ્રભાવવાળી છે કે તે દ્રવ્યદયામાત્રથી ભાવદયા નહિં જ ગણવામાં આવ્યું, તે અપેક્ષાએ તો જે દયાનો છતાં પણ નવરૈવેયક સુધી લઈ જાય છે. યાદ પરિણામ ખરેખર દયાની વૃદ્ધિમાં ન આવે, પરંતુ રાખવું કે અકામ નિર્જરા પણ ત્યારે જ થાય છે ભવોભવ રખડાવનાર થાય તો તે તેવી દયાને કે યથાર્થબોધ નહિ હોવાથી જ્યારે કર્મક્ષયાદિકની અપ્રધાનદ્રવ્યદયામાં કહેવી જ પડે. ધ્યાન રાખવાની ઈચ્છા સિવાય દુઃખો વેઠવામાં આવે, એટલું જ નહિ જરૂર છે. માંસના જમણવાર કરનારના માંસનાં પણ તે દુઃખો પણ વેઠવાની ઈચ્છા ન હોય છતાં પચ્ચક્કાણ એ દ્રવ્યપચ્ચક્કાણ છે. છતાં તેમાં સુધા તૃષા-શીત-વાત-વધતાડન-તર્જન-આદિ દુઃખો માંસના જમણવારનો જ નિષેધ કરી શકાય, પણ વેઠવામાં આવે. (અકામ નિર્જરા અને બાલાપમાં છ મહિના સુધી માંસની નિવૃત્તિ કરી તેનો નિષેધ એટલો જ ફરક છે કે અકામ નિર્જરામાં દુઃખ તો ન કરી શકાય. તેવી રીતે પૌદ્ગલિક ઈચ્છાથી વેઠવાની બુદ્ધિ હોતી નથી અને બાલાપમાં યથાર્થ કરાતી અપ્રધાન દયામાં પણ પૌલિક ઈચ્છારૂપી બોધ નહિં છતાં પણ અજ્ઞાનથી દુઃખ વેઠવાની બુદ્ધિ દોષનો જ નિષેધ કરી શકાય. પરંતુ દયાનો નિષેધ હોય છે) આવી રીતની અકામ નિર્જરાથી કે કરી શકાય નહિ.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy