________________
૧૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ સમાધાન- પ્રથમ તો શ્રીપંચવસ્તુ આદિ લાગલગાટ ઉપવાસ છઠ અઠમ આદિ કરવાવાળાને પ્રૌઢગ્રન્થોમાં રાત્રિક પ્રતિક્રમણાના અધિકારમાં માટે છે. વળી ખરતરો શ્રાવકોને પાણીના છ આગાર છમાસના તપ સુધીમાં જે કરવો હોય તે ધારીને તો લેવાના માનતા જ નથી તો પછી શ્રાવકની અપેક્ષાએ કાઉસ્સગ્ન પારી ચિંતવેલા તપનું પચ્ચખાણ લેવાનું તો પાણીના ફરકથી છઠ અઠમ આદિ ન કરવા એમ જણાવે છે. વળી શ્રી આવશ્યકમાં શ્રીહરિભદ્રસૂરિજી રહેતું જ નથી. વળી ભગવાન શ્રી અભયદેવસૂરિજી કે અટ્ટમ અને અમને કોટીબદ્ધ પચ્ચખાણ જણાવતાં જેઓ ખરતરગચ્છતા નથી, એટલું જ નહિં, પણ અઠ્ઠમ અઠ્ઠમની કોટી મેળવવાનું જણાવે છે. વળી શ્રી જેઓની વખતે ખરતરગચ્છ ઉત્પન જ થયેલો નહોતો, ભગવતીજી જ્ઞાતાસૂત્ર અને વિપાક અંતગડ વગેરે છતાંએ મહાપુરૂષને નામેજિનવલ્લભે પોતાની મહત્તા સૂત્રોમાં આદ્યદિવસે જ અઠ્ઠમગ્રહણ કર્યાના અધિકારો સ્થાપી તથા ખરતરવાળાઓ તેઓશ્રીના નામે પોતાના ઘણે સ્થાને છે. ખરતરગચ્છવાળા તરફથી કહેવામાં ગચ્છની મહત્તા જણાવે છે, અને તેને લીધે જ આવે છે કે જો પહેલા દિવસથી જ છઠ અઠમ આદિનાં શ્રીઉદ્દેશસતિમાં વેષ્ણ પ્રતિષ્ઠાનાપન્ન : પચ્ચકખાણદેવાલેવામાં આવેતોશ્રી કલ્પસૂત્રવગેરેમાં રતનમિષઃ અર્થાત્ ખરતરગચ્છવાળાઓ છઠ અને અષ્ટમ આદિને માટે કહેલાં જે પાણી છે તે શ્રીઅભયદેવસૂરિજીના નામથી પોતાના ગચ્છની પહેલે દિવસથી વાપરવાનાં થાય,પણ આતેઓનું કથન પ્રતિષ્ઠા વધારવા માગે છે, તે જ ભગવાન ચાલી શકે તેમ નથી, કારણ કે પ્રથમ તો જે જે ઉપવાસ શ્રીઅભયદેવસૂરિજી શ્રીભગવતીજીવૃત્તિમાં સ્પષ્ટ છઠ અને અઠ્ઠમ આદિને માટે પાણી જણાવ્યાં છે તે જણાવે છે કે - પહેલાંના ઉપવાસ આદિનાં પાણી છઠઅઠમ આદિની ચતુર્થ ભાવે ભજું ત્યયત્રત વતુર્થમ, તપસ્યાવાળાને લાયક નથી,પણ આગળની છઠ અઠમ રૂ રોપવાસી સંજ્ઞા, પુર્વ ઋવિમુપવાસથી આદિ તપસ્યાવાળા માટે કહેલા પાણી પહેલાની િિર (૦ર૩-૧) આ વચનથી સ્પષ્ટ જણાવે છે ઉપવાસની તપસ્યામાંનલેવાં એમનથી, કેમકે જો એમ કે પ્રથમથી ચોથા છઠ્ઠા આઠમા અને દશમા આદિ માનીયે તો એક બે ઉપવાસવાળાએ અષ્ટમઆદિમાં ભક્તોનાં પચ્ચકખાણો કરાય. અને એવી રીતે સામટાં લેવાનું શુદ્ધ ઉષ્ણ પાણી વપરાય નહિં એમ માનવું પડે. ભક્તો છોડાતાં હોવાથી જ છઠ અઠમ આદિનાં સાથે ખરી રીતે તો એ શ્રી કલ્પસૂત્રનો પાઠ ચોમાસામાં પચ્ચખાણો દેવાં લેવાં તે શાસ્ત્રીય છે.
(અનુસંધાન પાના ૧૮૬ થી ચાલુ) થશે તો મારે તાત્કાલિક પગલાં લેવા પડશે, ગુન્હેગાર થઈ ચુક્યો !પ્રધાન ગુનેહગાર ગણાયો અને જેના ઘરમાંથી હાર નીકળશે તે ચોર ગણાશે! અને તેના ઉપર ચોરીનું તહોમત મુકવામાં આવ્યું. ચોવીસ કલાકપુરા થયા એટલે રાજ્યના અધિકારીઓ પ્રધાન ચોરીની વાત જાણતો જ નથી. એ વસ્તુ તદ્દન પંચ સાથે શકદારોને ઘેર જતી કરવા ગયા! જણીઓ સાચી છે. તેમાં એક અંશનો પણ તફાવત નથી. છતાં કરતાં કરતાં પ્રધાનજીનો પણ વારો આવ્યો.પ્રધાનજીને પ્રધાન “ચોર નથી” એ વાત લોકો માનવાને તૈયાર ત્યાં જતી કરી તો અંદરથી હાર જડયો !! હવે હાર નથી અને પ્રધાનના ઘરમાંથી મુદો નીકળ્યો છે એ જડયા પછી પૂછવું જ શું? મુદો મળ્યો એટલે તે વાત તેને ચોર મનાવવા માટે પુરતી છે. (અપૂર્ણ)