SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૯-૧૯૩૭ વ્યવહાર સમ્યકત્વવાળાને પણ આદરભાવથી જોયા શ્રાવક કેવો હોય ? શ્રાવકનું કુલ કેમ સિવાય રહેશે જ નહિ. શાસ્ત્રકારોએ પણ સ્થાને વખાણાય છે ? અને ગાવિયા એમ જણાવી એકલા જો કે શાસ્ત્રમાં માતાપિતા સમાન ભાઈ સમ્યકત્વને ધારણ કરનારા પણ ચતુર્વિધ સંઘની સમાન મિત્ર સમાન અને શોક સમાન એવી રીતે અંદર શ્રાવકવર્ગની અંદર પણ હોય છે, અને ચારપ્રકારના શ્રાવકો ગણાવ્યા છે અને તેમાં શોક તેવાઓ ને પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પણ સમાન શ્રાવકને કેવલ દ્રવ્યશ્રાવક ગણી મિથ્યાષ્ટિ દેશનાની આદિમાં પણ જેમને નમસ્કાર કરે છે. ગણેલો છે. તથા આદર્શાદિક ચાર ભેદે શ્રાવકો એવા ચતુર્વિઘસંઘની અંતર્ગત જ છે. તો પછી જણાવીને તેમાં વિષ્ઠા તથા ઝાંખરા જેવા પણ સમ્યકત્વને ધારણ કરનારા શ્રાવકોને પણ તીર્થકર શ્રાવકો ગણવામાં આવેલાં છે. જો કે વિષ્ઠા અને મહારાજા સંઘની અંતર્ગત તરીકે નમસ્કાર કરે તેવા ઝાંખરા સમાન શ્રાવકોને મિથ્યાદૃષ્ટિ તરીકે ગણ્યા કેવલ સમ્યકત્વને ધારણ કરનારા સમ્યગ્દષ્ટિજીવોની છે. છતાં દ્રવ્ય શ્રાવક અથવા નામશ્રાવક તરીક તો સુજ્ઞપુરૂષોએ આરાધના કરવી તે જરૂરી જ છે. તેઓને શાસ્ત્રકારો એ પણ ગણેલા જ છે. માટે જ્યારે એકલા સમ્યગ્દષ્ટિને ધારણ કરનારાઓની પણ આરાધના ઉપર જણાવ્યા પ્રમાણે જરૂરી છે, સાધર્મિકની ભકિત કરતાં સાધર્મિક તરીકે ગણતા તો પછી જેઓ સમ્યકત્વની સાથે અણુવ્રત, ગુણવ્રત તેવા દ્રવ્યશ્રાવકો આવી જાય તો પણ તેથી અને શિક્ષાવ્રતોને ધારણ કરનારા હોય તેવાઓ તો સાધર્મિકની ભકિત કરનારને નુકસાન થયેલું છે સુશપુરૂષોને ભકિતને પાત્ર બને તેમાં આશ્ચર્ય જ એમ ગણવું નહિ. યાદ રાખવું કે શ્રાવકના કુલમાં શું? ધ્યાન રાખવું કે શ્રીભગવતીસૂત્રમાં પુષ્કલી જન્મેલા પુત્ર હો કે પુત્રી હો, પણ તેણે વિગેરે શ્રાવકોએ પક્ઝી સરખા દિવસોમાં પણ આવશ્યકવૃત્તિકાર વિગેરે નિસર્ગ સમ્યગદર્શનવાળા સાધર્મિક વાત્સલ્ય કર્યું છે એમ સ્પષ્ટ જણાવે છે, ગણે છે. તે અપેક્ષાએ સમગ્રશ્રાવક અને શ્રાવિકાવર્ગ તો પછી સાધર્મિકના વાત્સલ્યને અંગે કોઈપણ સાધર્મિક તરીકે ભકિત કરવાને લાયક છે. એ વાત દિવસ અનુચિત જ નથી એમ સ્પષ્ટપણે કહેવું જ તો જૈનજનતામાં અજાણી નથી કે શ્રાવકકુલમાં જન્મ જોઈએ. માત્ર પણ પામવો ઘણો દુર્લભ છે. મૂલસૂત્રકારો પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ચુલ્લક (ચક્રવર્તીને ધ્યાન રાખવું કે જૈનનામધારી પણ અન્યમતના ભોજનઆદિક સમારંભમાં પ્રવેશ પણ ઘેરે આખા ભરતક્ષેત્રમાં બધે ઘેરે ભોજન કરીને કરતો નથી, તે તેના જૈનત્વના અભિમાનને અંગે ફેર ભોજન કરવાનો વખત પ્રાપ્ત થવો) આદિદશ જ છે અને તેથી જૈનનામ ધારણ કરનારની ભકિત દ્રષ્ટાંતોએ જેવી રીતે દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત છોડવા લાયક તો નથી જ. થયાં છતાં પણ તે જ ચુલ્લકાદિ દશ દષ્ટાન્નોથી
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy