________________
પ૬૦
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ કહેવામાં આવે છે. પરંતુ એ કર્મશત્રુને હણવાનો અને તેથી પંચપરમેષ્ઠિને ન માનતાં ચાર જ અર્થ જગતના જીવોને લાગેલા કર્મોના નાશની પરમેષ્ઠિ માનવા પડે, આ બધી અડચણ તેઓને અપેક્ષાએ લેવો વધારે યોગ્ય થશે, કેમકે જગતના નહિં આવે કે જેઓ અષ્ટપ્રાતિહાર્યાદિક રૂપી પૂજાને જીવોને કર્મોના નાશનો રસ્તો બતાવનાર જગતમાં જેઓ દેવતાઓથી યોગ્ય થાય છે તેઓ જ અરિહંત કોઇપણ હોય તો તે માત્ર ત્રિલોકનાથ તીર્થકર કહેવાય અને તે જ ભાવઅરિહંતપણું છે અને તેવા ભગવાનો જ છે અને આજ કારણથી અરિહંતના ભાવઅરિહંતપણામાં વર્તવાવાળા સર્વકાલના સર્વ નમસ્કારનો હેતુ જણાવતાં શાસ્ત્રકારો માર્ગના તીર્થકરોને નમસ્કાર કરવા માટે જ તો મહંતાઈ પ્રકાશનને જ જણાવે છે. જો પોતાની અપેક્ષાએ એ નવપદમાં શ્રી સિદ્ધચક્રના પહેલે પદે સ્થાપન સર્વકર્મનો નાશ લઇએ તો અરિહંતપણામાં તે કરવામાં આવ્યું છે. સંભવતો જ નથી. કેમકે અરિહંતપણું હોય તો સિદ્ધચક્રચંત્ર શાનું બનેલું છે ? સર્વકર્મનો નાશ ન હોય, અને સર્વકર્મનો નાશ હોય આવી રીતે અનેક પ્રકારે નમસ્કાર કરવા ત્યાં અરિહંતપણું ન હોય. કદાચ ભવિષ્યમાં લાયક, સ્તુતિ કરવા લાયક, ધ્યાન કરવા લાયક, સર્વકર્મનો નાશ ભવને અંતે કરશે, કેમકે અરિહંત જપ કરવા લાયક, આરાધના કરવા લાયક, એવા મહારાજાને તે ભવના અંતે મોક્ષે જ જવાનું હોય એવા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે, બીજા કોઈ ભાવોમાં જવાનું હોતું જ નથી, માટે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ નવપદોનું તેઓ જરૂર આઠ કર્મોનો નાશ ભવને અંતે કરવાના બનેલું યંત્ર તે જ સિદ્ધચક્ર કહેવાય છે. અને તેની છે. તેમ ધારીને અષ્ટકર્મરૂપી શત્રુને હણનારા પવિત્રસૃતિને માટે આ પત્રનું અભિધાન પણ “શ્રી અરિહંત છે એમ નિરૂક્તિદ્વારાએ કહીએ તો તેમાં સિદ્ધચક્ર એમ રાખવામાં આવ્યું છે. તેથી જ દરેક પણ ભાવિભાવના કારણ તરીકે દ્રવ્યપણું માની વાચક દરેક વખત આ પત્રને વાંચતાં કે વિચારતાં દ્રવ્ય નિક્ષેપો માન્યા સિવાય છૂટકો જ નથી. વળી શ્રી સિદ્ધચક્રજી તરફ લક્ષ્ય રાખે એવી પ્રેરણા જો સર્વકર્મના નાશને અંગે અરિહંતપણે કહીએ કરવી તે યોગ્ય ગણીએ છીએ. તો સિદ્ધ અને અરિહંતપણામાં ફરક જ રહે નહિં