________________
णमो वीयरायाणं
પર શ્રી સિદ્ધચક્ર પર
(પાક્ષિક)
अर्हन्तो मोक्षमार्गोयद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनिनां तप इति शिवदं स्तात् सदा
વર્ષ ૫
અંક ૯/૧૦ વિક્રમ સં. ૧૯૯૩ વીર સં. ૨૪૬૩
સન ૧૯૩૭ મહા સુદિ ૧૫ - ગુરૂવાર
ફેબ્રુઆરી-૨૫ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
ઉદેશ
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
શ્રસિદ્ધવસ્તુતિઃ | अर्हन्तः कर्णिकायाममलिनरमयाऽऽढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥
કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સેતુકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ના
આગમોદ્વારક.ll